ભગવાન રામની શોભાયાત્રા | દરિયાપુર | જય શ્રી રામ | 2024

Описание к видео ભગવાન રામની શોભાયાત્રા | દરિયાપુર | જય શ્રી રામ | 2024

રામ નવમીની ભવ્ય ઉજવણી, વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામ રથયાત્રાનું આયોજન

રામનવમીએ અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા

અયોધ્યાના રામ મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આ પ્રથમ રામનવમી છે. ત્યારે દેશભરમાં રામભક્તો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમીની ઉજવણીના ભાગરૂપે આયોજીત શોભાયાત્રામાં રથગાડી, ડીજે અને અખાડા સહિતના આક્રષણો હતા. ભવ્ય શોભાયાત્રામાં રામ ભક્તોને પ્રસાદ વિતરણ પણ કરાયું હતું. નોંધનીય છે કે, અયોધ્યાના રામ મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આ પ્રથમ રામનવમી છે. ત્યારે દેશભરમાં રામભક્તો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે.

Комментарии

Информация по комментариям в разработке