Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть કેવી રીતે ડૂબી દ્વારકા || દ્વારકા નો ઈતિહાસ || The Submerged City of of Lord Krishna 😍

  • zindagi Ni Vat
  • 2023-03-16
  • 69
કેવી રીતે ડૂબી દ્વારકા || દ્વારકા નો ઈતિહાસ || The Submerged City of of Lord Krishna 😍
DawrkaDawrka kahaniDawrka samitedwarka nagridwarka templedwarkanagridwarkatemplejay Dawrkaof Lord Krishna 😍underwater lost city dwarkaદ્વારકા નગરી કેવી રીતે સમુદ્રમાં ડૂબી હતીDwarka templeDwarka NagariDwarka kese dubi
  • ok logo

Скачать કેવી રીતે ડૂબી દ્વારકા || દ્વારકા નો ઈતિહાસ || The Submerged City of of Lord Krishna 😍 бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно કેવી રીતે ડૂબી દ્વારકા || દ્વારકા નો ઈતિહાસ || The Submerged City of of Lord Krishna 😍 или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку કેવી રીતે ડૂબી દ્વારકા || દ્વારકા નો ઈતિહાસ || The Submerged City of of Lord Krishna 😍 бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео કેવી રીતે ડૂબી દ્વારકા || દ્વારકા નો ઈતિહાસ || The Submerged City of of Lord Krishna 😍

#માહિતીસભર #આધ્યાત્મિક #સંસ્મરણો #Dwarka




કેવી રીતે ડૂબી દ્વારકા || દ્વારકા નો ઈતિહાસ || The Submerged City of of Lord Krishna 😍


દ્વારકા નગરી કેવી રીતે સમુદ્રમાં ડૂબી હતી || શું તમને આ પાછળનું કારણ ખબર છે


ભગવાન શ્રી કૃષ્ણે મથુરા-વૃંદાવન બાદ સમુદ્રના તટ પર દ્વારકા નગરીને વસાવી હતી. જે આજે ગુજરાતની શાન છે. કેટલીક શોધ પછી સમુદ્રમાં એક નગરી ડૂબી જવાની વાત સામે આવી છે. વાસ્તવમાં આ સમુદ્રમાં સમાયેલી નગરી દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ દ્વારા વસાવવામાં આવેલ નગરી હતી. કૌરવોની માતા ગાંધારી અને ઋષિઓ દ્વારા આપેલા શાપને કારણે આ દ્વારકા નગરી તહસ મહસ થઈ ગઈ હતી. હવે તમને મનમાં સવાલ થશે કે ભગવાન દ્વારા વસાવવામાં આવતી આ નગરીને કોઈ ઋષિ શા માટે શ્રાપ આપે? તો આજે જાણીશું આ રોચક કથા.

મહાભારતના યુદ્ધ પછી

મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો. શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને રાજકાજ સોંપ્યુ અને ગાદી પર બેસાડ્યા. કૌરવોની માતા ગાંધારીને મળવા પહોંચ્યા. કૃષ્ણને જોઈને ગાંધારી હૈયાફાટ રૂદન કરવા લાગ્યા અને ક્રોધિત થઈ શાપ આપ્યો કે જે રીતે તમે મારા કુળનો નાશ કર્યો તમારા કુળનો આ જ રીતે કરૂણ અંત આવશે. શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન હતા જો ઈચ્છે તો શ્રાપને નિષ્ફળ કરી શકે તેમણે માનવ રૂપનું સન્માન જાળવ્યુ અને ગાંધારીના શ્રાપને માથા પર ચડાવ્યો.

આ કારણે ઋષિઓએ આપ્યો શ્રાપ

શ્રી કૃષ્ણના પુત્ર સાંબે પોતાના મિત્રોની સાથે હસી મજાક કરી રહ્યા હતા. તે સમયે મહર્ષિ વિશ્વામિત્ર અને કણ્વ ઋષિએ દ્વારકામાં પ્રવેશ કર્યો. જ્યારે સાંબે નવયુવક મિત્રોની દૃષ્ટી આ મહાન ઋષિઓ પર પડી તો તે પુણ્યશાળી આત્માઓનું અપમાન કરવા લાગ્યા. આ યુવકોએ સાંબને મહિલા બનાવી મહર્ષિ વિશ્વામિત્ર અને કણ્વ ઋષિની સામે પહોંચીને કહ્યુ કે તે ગર્ભવતી છે તમે જોઈને કહો તેને ત્યાં કેવુ બાળક અવતરશે. બંને ઋષિઓએ આ મજાકથી ક્રોધિત થઈ કહ્યુ કે તારા ગર્ભથી એક ઉંદર ઉત્પન્ન થશે. જે તમારા સમગ્ર કુળનો નાશ કરશે.

શ્રી કૃષ્ણએ કર્યુ ઋષિઓનું સન્માન

આ સમગ્ર ઘટનાની જાણ શ્રી કૃષ્ણને થઈ તો તેમણે કહ્યુ કે આ ઋષિવાણી છે જે વ્યર્થ નહી જાય. શ્રી કૃષ્ણે જાહેરાત કરાવી કે કોઈ પણ નગરવાસી પોતાના ઘરમાં મદિરા નહી બનાવે. કેમકે ભગવાન જાણતા હતા કે ભવિષ્યમાં આ જ વસ્તુઓ નાશ કરશે તેમના સમગ્ર યદુવંશને.

મહાભારતના યૂદ્ધબાદ સમગ્ર યદુવંશનો નાશ થયો. બળરામે દેહ ત્યાગ કર્યો. શ્રી કૃષ્ણ એક વૃક્ષ નીચે બેસી ગયા. ત્યારે જરા નામના એક શિકારીએ તેમના પગ પર તીર ચલાવ્યુ શ્રી કૃષ્ણે દેહ ત્યાગી દીધો. અર્જુને દ્વારકા પહોંચી વાસુદેવજીને કહ્યુ કે નગરમાં શેષ વધેલા લોકોને હસ્તીનાપુર જવાની તૈયારી કરાવો. પછી અર્જુને પ્રભાસ ક્ષેત્ર જઈને તમામ યદુવંશીઓના અંતિમ સંસ્કાર કર્યા. જેવા અર્જુન બાળકો અને મહિલાઓને લઈને નિકળ્યા દ્વારકાનો રાજમહેલ અને નગરી સમુદ્રમાં સમાઈ ગઈ.

ચકલી ની ૧૦ વાતો તમારુ જીવન બદલી નાખસે
👉    • "ચકલી "ની  જીવનની ૧૦ વાત | જીવન સુખી થય જશ...  

ઘરમાં બિલાડી કેટલાક એવા સંકેતો આપે છે, જે બની શકે છે તમારી બરબાદી નું કારણ || બિલાડી તમારી જિંદગી?
👉    • ઘરમાં બિલાડી કેટલાક એવા સંકેતો આપે છે, જે ...  

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • "શ્રીકૃષ્ણ " અનમોલ વિચાર || 💯🙏💯
    2 года назад
  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]