Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть સંકટનાસક ગણપતિ સ્તોત્ર ની રચના કોણે કરી અને તેનું મહત્વ # સંકટ દૂર કરવા રોજ કરો આ પાઠ.# ભાવાર્થ.

  • OM- way to spiritual
  • 2020-11-30
  • 508
સંકટનાસક ગણપતિ સ્તોત્ર ની રચના કોણે કરી અને તેનું મહત્વ # સંકટ દૂર કરવા રોજ કરો આ પાઠ.# ભાવાર્થ.
  • ok logo

Скачать સંકટનાસક ગણપતિ સ્તોત્ર ની રચના કોણે કરી અને તેનું મહત્વ # સંકટ દૂર કરવા રોજ કરો આ પાઠ.# ભાવાર્થ. бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно સંકટનાસક ગણપતિ સ્તોત્ર ની રચના કોણે કરી અને તેનું મહત્વ # સંકટ દૂર કરવા રોજ કરો આ પાઠ.# ભાવાર્થ. или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку સંકટનાસક ગણપતિ સ્તોત્ર ની રચના કોણે કરી અને તેનું મહત્વ # સંકટ દૂર કરવા રોજ કરો આ પાઠ.# ભાવાર્થ. бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео સંકટનાસક ગણપતિ સ્તોત્ર ની રચના કોણે કરી અને તેનું મહત્વ # સંકટ દૂર કરવા રોજ કરો આ પાઠ.# ભાવાર્થ.

સંકટનાશન ગણેશ સ્તોત્ર ની રચના કોણે કરી અને શું છે તેનું મહત્વ જાણો.

સિદ્ધિવિનાયક ગણપતિની પૂજા-અર્ચના ફળદાયી અને સર્વ મનોરથ પૂર્ણ કરનારી માનવામાં આવી છે. આપણા વેદ, પુરાણ, શાસ્ત્રોમાં અને ધાર્મિક ગ્રંથોમાં પણ પ્રથમ પૂજ્ય ગણપતિની મહિમાના ગુણગાન ગાવામાં આવ્યા છે. ગણપતિની આરાધના માટે ઋષિમુનિઓ અને ઉપાસકોએ અનેક સ્તોત્રની રચના કરી હતી. જેમાં શ્રી ગણેશ કવચ, ગણેશ મહિમા સ્તોત્ર, ગણેશાષ્ટોત્તરશત નામ, સંકટનાશનમ ગણેશ સ્તોત્ર, ગણેશ સહસ્ત્ર નામ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામમાંથી સંકટનાશન ગણેશ સ્તોત્રને સૌથી વધારે અસરકારક માનવામાં આવે છે. જે ઘરમાં નિયમિત થાય છે આ પાઠ ત્યાં દુ:ખ, સંકટ, ક્લેશ પ્રવેશ કરતાં નથી. આ સ્તોત્રની રચના નારદજીએ કરી હતી.

નારદમુનિ એ રચેલા આ સ્ત્રોત્ર નું વર્ણન નારદ પુરાણમાં બતાવવામાં આવ્યું છે.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]