સ્નેહમિલન કાર્યક્રમ તથા વિદ્યાર્થી સન્માન સમારોહ - 2024.. વિસાવદર

Описание к видео સ્નેહમિલન કાર્યક્રમ તથા વિદ્યાર્થી સન્માન સમારોહ - 2024.. વિસાવદર

શ્રી વરિયા વંશ પ્રજાપતી જ્ઞાતિ સમાજ વિસાવદર
આયોજીત
તૃતીય સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહ મિલન કાર્યક્રમ

તા. 16-6-24 ને રવિવાર ના રોજ યોજવા માં આવેલો હતો.
જેમાં વિસાવદર તાલુકાના ગામો માં વસતા જ્ઞાતિ બંધુઓ, વિધાર્થીઓ, અને બહાર ગામ થી પધારેલા અતિથિઓ અને જ્ઞાતિ અગ્રણીઓ હાજર રહી ને જ્ઞાતિ ના સત્કાર્ય રૂપી ગંગા માં સમય અને સહકાર આપીને જ્ઞાતિ રૂપી ગંગા માં સૌએ ડૂબકી લગાવી હતી ...

આ કાર્યક્રમ માં જ્ઞાતિ વિકાસ, વિધાર્થી ને અભ્યાસ માટે જરૂરી મુદ્દા, અને સમાજ ની એકતા અને સંગઠન મજબુત બને તે માટે ના મુદ્દા ઉપર ચર્ચા ઑ કરી હતી.

કાર્યક્રમ નું સંપૂર્ણ આયોજન પ્રમુખ શ્રી વિનુભાઈ વી. ચારોલીયા, ઉપપ્રમુખ શ્રી કિર્તીભાઇ વી. સુરાણી, મંત્રી શ્રી યોગેશભાઈ બી. મારડીયા અને તમામ કમિટી મેમ્બર અને જ્ઞાતિ બંધુઓ ના સહકાર થી શાંતિ થી કાર્યક્રમ પૂર્ણ કરી. સૌ સાથે મળી ને ભોજન પ્રસાદ લીધો હતો...

Комментарии

Информация по комментариям в разработке