આચાર્ય દિલીપભાઈ ધોળકિયા | ત્રિ-દિવસીય યોગ ટ્રેનર રિફ્રેશર યોગ પ્રશિક્ષણ શિબિર

Описание к видео આચાર્ય દિલીપભાઈ ધોળકિયા | ત્રિ-દિવસીય યોગ ટ્રેનર રિફ્રેશર યોગ પ્રશિક્ષણ શિબિર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ત્રિ-દિવસીય યોગ કોચ/ટ્રેનર રિફ્રેશર યોગ પ્રશિક્ષણ શિબિર માન. ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીના સંચાલન હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર, વલસાડ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ શિબિર દરમિયાન, પ્રખ્યાત બેલેન્સ થેરપીના સ્થાપક, આચાર્ય દિલીપભાઈ ધોળકિયાએ પણ ઉપસ્થિત રહી યોગના તેમના અનમોલ અંશો અંગે પોતાના અનોખા વિચારો અને અનુભવોને શેર કર્યા, જેમાં યોગ દ્વારા માનસિક અને શારીરિક સંતુલનની મહત્તા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.🧘‍♂️🙏

#SelfDiscovery #Ahmedabadyoga #healthyahmedabad #Meditation #sahastrarbalancetherapystudio #dilipdholakiya #yogashibir #dharampur

Комментарии

Информация по комментариям в разработке