Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть કૃષિમાં જૈવિક ખાતરના ફાયદા | Benefits of Bio fertilizer for Agriculture

  • RFInformationServices
  • 2019-08-04
  • 3843
કૃષિમાં જૈવિક ખાતરના ફાયદા | Benefits of Bio fertilizer for Agriculture
કૃષિજૈવિકખાતરફાયદાજૈવિક ખાતરઓર્ગેનિક ખાતરઓર્ગેનિકરિલાયન્સ ફાઉન્ડેશનગુજરાતરિલાયન્સફાઉન્ડેશનએસીટોબેકટરએઝેટોબેકટરફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગફોસફરસનાઈટ્રોજનએન.પિ.કે.એઝોસ્પારીલમબેકટેરીયા BenefitsBioFertilizerAgricultureBio FertilizerBenefits of Bio fertilizerOrganic fertilizerOrganicKrishi Vigyan KendraNavsari Agriculture UniversityKrishiKVKNavsariNAUGujaratReliance FoundationToll FreeHelplineNumber18004198800NPK
  • ok logo

Скачать કૃષિમાં જૈવિક ખાતરના ફાયદા | Benefits of Bio fertilizer for Agriculture бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно કૃષિમાં જૈવિક ખાતરના ફાયદા | Benefits of Bio fertilizer for Agriculture или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку કૃષિમાં જૈવિક ખાતરના ફાયદા | Benefits of Bio fertilizer for Agriculture бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео કૃષિમાં જૈવિક ખાતરના ફાયદા | Benefits of Bio fertilizer for Agriculture

@RFInformationServices
કૃષિમાં જૈવિક ખાતરના ફાયદા | Benefits of Bio Fertilizer in Agriculture

ખેડુત મિત્રો,
નમસ્કાર, ખાસ કરી ને ખેતીમાં જૈવિક ખાતર નો ઉપયોગ અને તેના મહત્વ વિશે આજે આપણે વાત કરશું. આપ સર્વે જાણે છે કે હરીત ક્રાંતિ થયા બાદ ખેતીમાં અમુલ પરીવર્તન આવ્યુ છે. ખેડુતો ખાસ કરી ને રસાયણિક અને રસાયણિક દવાઓનો ભરપુર વપરાશ કરતા થયા અને ઉત્પાદન વધ્યું પરંતુ આડેધડ રસાયણિક ખાતરના વપરાશ ના લીધે જમીન તો બગડી સાથે સાથે હવા-પર્યાવરણને પણ નુકસાન થયું છે. ખાસ કરીને આજના સમય માં સજીવ ખેતી અને એમાં પણ ખેતીમાં જૈવિક ખાતરના ઉપયોગ એ ખુબ જ જરૂરી છે. જૈવિક ખાતર એટલે ખેડુત મિત્રોને જણાવવું કે આ ખાતરમાં સુક્ષ્મજીવાણુઓ રહેલા હોય છે.આ સુક્ષ્મજીવાણુઓ એ હવામાના નાઇટ્રોજન અથવા તે જમીનમા રહેલા અન્ય પોષક તત્વને જમીનના માટીના કણ સાથેથી છુટા પાડી અને પાકના કે છોડના મુળને આપવાનુ અગત્યનુ કામ કરે છે. જૈવિક ખાતરો હાલમાં યુનિવર્સીટી દ્વારા અને ઘણી બધી કંપનીઓ દ્વારા સાથે સાથે જી.એસ.એફ.સી. અને જી.એન.એફ.સી. વગેરે સહકારી સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવે છે. આ જૈવિક ખાતર એ આપણા પાકમાં વાપરવાથી ઉત્પાદનમાં ૧૫% થી ૨૦% નો વધારો થાય છે. સાથે સાથે રસાયણિક ખાતરની ૨૦% બચત કરી અને જમીન પણ સુધારે છે. તો આ પાકોમાં જૈવિક ખાતર એ હાલનાં સમયમાં ખુબ જ ઉપયોગી થઇ પડયા છે.જેનું મુખ્ય કારણ એ આપણા જમીનમાં દિવસે દિવસે ખુબજ સખત અને કડક બનતી જાય છે તો એ સંજોગોમાં આપણે જો ખેતીમાં જૈવિક ખાતરનો વપરાશ કરવામાં આવે તો આપણે ઉત્પાદનમાં ચૌકકસ પ્રમાણે વધારો કરી શકીયે છીએ. ખેડુત મિત્રોને જણાવવુ કે હાલમાં વિવિધ પ્રકારના જૈવિક ખાતરો મળે છે. ખાસ કરી અને નાઈટ્રોજનના કાર્યક્ષમ ઉપયોગ માટે ઘણા બધા જૈવિક ખાતરો પાકના જુદા જુદા વર્ગ આધારિત રહેલા છે.
સાથે સાથે ધાન્ય વર્ગના પાકો માટે એઝેટોબેકટર નામનાં બેકટેરીયા છે એ અગત્યનું ભાગ ભજવે છે જેમાં આ બેકટેરીયા પણ જમીનમાં નાઇટ્રોજન ફિક્ષ કરે છે. સાથે સાથે ખાસ કરી અને ડાંગર જેવા પાકો માટે એઝોસ્પારીલમ નામના બેકટેરીયા ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. જે આપણા ડાંગરના પાક માટે હવામાનો નાઈટ્રોજન જમીનમાં ઊમેરી અને પાકને આપે છે. એવીજ રીતે શેરડી માટે ખાસ કરી ને એસીટોબેકટર નામના બેકટેરીયા કામ કરે છે. આમ અલગ અલગ વર્ગના પાક માટે આ અલગ અલગ બેકટેરીયા કામ કરે છે. ખાસ કરી એને અન્ય ધાન્ય પાકો જેમકે ઘઉં, જુવાર, બાજરી અને સાથે સાથે અન્ય બાગાયતી પાકો જેમ કે આંબા,ચીકુ અને અન્ય ફળ-ફળાદીના પાકો માટે એઝેટોબેકટર ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે જે ૧૫ થી ૨૦ કિ.ગ્રા થી વધારે નાઇટ્રોજન જમીન માં ફિક્ષ કરી અને ૧૫ થી ૨૦ % જેટલો ખાતરનો બચાવ કરે છે. એવીજ રીતે ફોસફરસ યુક્ત ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે અને જમીનમાં માટીના કાણ સાથે ચોંટી ગયેલા ફોસફરસ ને દ્રવ્ય રૂપમાં લાવી અને છોડને આપવા માટે અગત્યનું કામ ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ નામના બેક્ટેરિયા કરે છે. આ બેક્ટેરિયાના ઉપયોગથી આપણે રસાયણિક ખાતરનો બચાવ થાય છે. એવી જ રીતે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા કે જેવો જમીનમાં રહેલા પોટાશને માટીના કણ સાથેથી ઓગળી અને છોડના મૂળને આપે છે. તો આ વિવિધ પ્રકારના બેક્ટેરિયા એનો ઉપયોગ જો આપણે ખેતીના પાકોમાં કરવામાં આવે તો આપણને ખૂબ ફાયદો થઈ શકે. ખેડૂત મિત્રોને જણાવવું કે આમાં જુદા જુદા પાકમાં વાપરવાના પદ્ધતિઓ વિષે તો ખાસ કરીને તમે જે કઈ પણ આપણા પાક છે એના બીજને માવજત આપીને સાથે સાથે મૂળને પણ માવજત આપીને અથવા તો શેરડીના કટકાને માવજત આપીને અને એ રીતે આપણે આનો ઉપયોગ કરી શકીએ છે. ખાસ કરી અને આવા જૈવિક ખતરોનો ઊભા પાકમાં જ્યારે ઉપયોગ કરવો હોય તો એમાં ૧ એકરે ૧ લિટરની ભલામણ કરવામાં આવેલી છે જે અંતર્ગત આપણે દેસી સારું કોહવડાવેલું દેસી ખાતર અથવા અળસિયાના ખાતરમાં ૫૦ થી ૧૦૦ કિલો આ ખાતર લઈ અને આ વિવિધ પ્રકારના જૈવિક ખાતરો એમાં ઉમેરી બરાબર હલાવી અને ૮ થી ૧૦ દિવસ રાખી મૂકી અને ત્યારબાદ આનો જો ખેતરમાં ચાસે-ચાસે કે થડે-થડે આપી દેવામાં આવે તો આપણાં રસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઈ અને આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ છે.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]