Pavagadh Jain Temple: પાવાગઢમાં જૈન સમાજનો વિવાદ પડ્યો શાંત? | Gujarat Tak

Описание к видео Pavagadh Jain Temple: પાવાગઢમાં જૈન સમાજનો વિવાદ પડ્યો શાંત? | Gujarat Tak

Pavagadh Jain Temple: પાવાગઢમાં જૈન સમાજનો વિવાદ પડ્યો શાંત? | Gujarat Tak

પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

#GUT040 #GUT019 #gujarattak #pavagadh #jain

Комментарии

Информация по комментариям в разработке