Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ॥ એકદંત ॥

  • sachin pandit bahadarpur
  • 2023-09-24
  • 30
॥ એકદંત ॥
#InShot
  • ok logo

Скачать ॥ એકદંત ॥ бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ॥ એકદંત ॥ или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ॥ એકદંત ॥ бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ॥ એકદંત ॥

॥ એકદંત ॥

ગણેશ ઉત્સવનો પાવન અવસર ચાલી રહ્યો છે. આપણી પૌરાણિક કથાઓમાં ભગવાન ગણેશને 108 અલગ-અલગ નામોથી બોલાવામાં આવે છે. આ દરેક નામોની પાછળ અનેક કથાઓ છે. જેમાં વિનાયક, ગણપતિ, હરિદ્રા, કપિલા, ગજાનન ઉપરાંત અનેક નામોનો સમાવેશ થાય છે. આમાંનું જ એક નામ છે એકદંત. જે જૂની સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યુ છે. શા માટે એક જ દાંત છે તે જાણવું મહત્વનું છે.

એકદંતા ગણેશ

આ વિશે અનેક વાર્તાઓ છે, જે તમને તેની પાછળની વાસ્તવિક્તા જણાવશે. ભગવાન ગણેશના 32 રૂપોમાં એકદંત 22મું રૂપ છે, ગણેશે આ અવતાર મદાસુરાને મારવા માટે લીધો હતો.

પરશુરામે ગુસ્સામાં તોડ્યો હતો દાંત

એક વાર મહર્ષિ પરશુરામ ભગવાન શંકરનાં દર્શન કરવા માટે કૈલાસ પર્વત પર પહોંચ્યા. ત્યાં દ્વાર પર શ્રી ગણેશજી ઊભા હતા. મહર્ષિ પરશુરામે ભગવાન શંકરનાં દર્શન કરવા માટે અંદર જવાની ઇચ્છા જણાવી, પરંતુ ગણેશજીએ તેમને રોકતાં કહ્યું કે ભગવાન શંકર નિદ્રામગ્ન છે, તેથી તેઓ જાગે ત્યાં સુધી રાહ જોવી પડશે.
જોકે, પરશુરામ ન માન્યા અને તેમની વચ્ચે વાક્યુદ્ધ થવા લાગ્યું. વાક્યુદ્ધ ધીરે-ધીરે સંપૂર્ણ યુદ્ધમાં પરિર્વિતત થઈ ગયું. ગણેશજી પરશુરામને પોતાની સૂંઢમાં લપેટીને ગોળ ગોળ ફેરવવા લાગ્યા, તેથી ક્રોધિત થઈને પરશુરામે પોતાના અમોઘ ફારસ દ્વારા ગણેશજી પર પ્રહાર કર્યો અને ગણેશજીનો એક દાંત તૂટીને પડી ગયો, તેથી તેમને એક દાંત છે અને એકદંતના નામથી પ્રચલિત છે.

દાંતને કલમ બનાવી લખ્યુ મહાભારત

એવું કહેવાય છે કે, દેવો દ્વારા ઋષિ વ્યાસથી મહાભારત નામનું મહાકાવ્ય લખવાનું કહેવામાં આવ્યુ હતુ. જેના માટે તેમને દુનિયામાં સૌથી જાણકાર વ્યક્તિની જરૂર હતી. ત્યારે ભગવાન બ્રહ્માએ ઋષિને ભગવાન શિવની પાસે જઈ આ સમસ્યાનું સમાધાન પુંછવાની સલાહ આપી. ભગવાન શિવે આ કામ માટે ગણપતિને લેવાનું જણાવ્યુ. તેથી બંને વચ્ચે એક કરાર થયો. જે પ્રમાણે ઋષિ વિના રોકાયે મહાન મહાકાવ્ય બોલશે, નહિંતર ગણપતિ આ કામ છોડી દેશે. ઋષિએ ભગવાન શિવની આ વાત માની. ભગવાન ગણેશ જ્ઞાન બાબતે એટલા આગળ હતા કે તેમણે બોલતા પહેલા લખવાની શરૂઆત કરી દીધી હતી, પણ તેમની કલમ તેમને સાથ આપતી નહોતી. જેને કારણે તેમણે પોતાનો એક દાંત કાઢી તેની કલમ બનાવી લખવાની શરૂઆત કરી હતી.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]