જીવનમાં આવતા દુઃખનો સામનો કેવી રીતે થાય??? | સુખનો સૂર્યોદય ~વક્તા~ પૂ.અપૂર્વમુની સ્વામી(Baps)|katha

Описание к видео જીવનમાં આવતા દુઃખનો સામનો કેવી રીતે થાય??? | સુખનો સૂર્યોદય ~વક્તા~ પૂ.અપૂર્વમુની સ્વામી(Baps)|katha

જીવનમાં આવતા દુઃખનો સામનો કેવી રીતે થાય??? | સુખનો સૂર્યોદય ~વક્તા ~ પૂજ્ય અપૂર્વમુની સ્વામી
| Apoorvmuni Swami (Baps)
| Baps katha 2024

દુઃખનો દેહાંત,સુખનો સૂર્યોદય આ વિષય ઉપર પૂજ્ય અપૂર્વમુની સ્વામીનું ધારદાર પ્રવચન અહીંયા પ્રસ્તુત છે.
આશા છે કે સાંભળનાર દરેકને તેમાંથી સુખનો રાજમાર્ગ મળશે...
રાજી રહેજો.
જય સ્વામિનારાયણ

વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો.

#baps_katha
#apoorvmuni_swami
#happy
#swaminarayan_katha

Комментарии

Информация по комментариям в разработке