માંડલના નૂતન સાધ્વીજી ભગવંત ભાવશુદ્ધિ શ્રીજી મ.સાએ વિહાર કર્યો : ગ્રામજનો વિદાય વેળાએ ભાવુક થયાં

Описание к видео માંડલના નૂતન સાધ્વીજી ભગવંત ભાવશુદ્ધિ શ્રીજી મ.સાએ વિહાર કર્યો : ગ્રામજનો વિદાય વેળાએ ભાવુક થયાં

🔴 માંડલના નૂતન સાધ્વીજી ભગવંત ભાવશુદ્ધિ શ્રીજી મ.સા - ગુરુ ચરણપ્રિયા શ્રીજી - આચાર્ય ભગવંત નરરત્નસુરીશ્વરજી મહારાજા સહિત સાધુ-સાધ્વીજી ભગવંતોએ વિહાર કર્યો 🔴

🟡 આજે વૈરાગ્યના માર્ગે નીકળેલ નૂતન સાધ્વીજીને વિદાય આપવા, વળાવવા બજારોમાં માનવ મેદની ઉમટી, ગુરુજીએ નવકાર પાઠ ભણાવી,પ્રવચન-નગરનો આભાર માની વિહાર શરૂ કરાવ્યો

🔵 ગાંધીવાસના ગાડલિયા પાર્શ્વનાથ જિનાલયમાં દર્શન કરી તમામ સાધુ-સાધ્વીજી ભગવંતો વિહાર માર્ગે : રાત્રીના શેર બાલા હનુમાનજી જગ્યામાં મુકામ કરશે

🟢 નગરના સાધ્વીજી ભગવંત વિહાર કરી નીકળતા ગ્રામજનો ભાવુક થયાં, તમામ સંતો વિહાર વાટે મહેસાણા ચોમાસાના 4 માસ સ્થિર થશે

Комментарии

Информация по комментариям в разработке