manilakshmi tirth near aanand gujarat મણિલક્ષ્મી તીર્થ ગુજરાત

Описание к видео manilakshmi tirth near aanand gujarat મણિલક્ષ્મી તીર્થ ગુજરાત

મુનિસુવ્રતસ્વામીની જય હો ...
આણંદથી 50 કિલોમીટર અને વડોદરાથી 80કિલોમીટર દૂર આવેલું ભવ્ય ..મનોહારી
"મણિલક્ષ્મી તીર્થ "...

મણિલક્ષ્મી તીર્થથી ખંભાત શહેર 30 કિલોમીટર જ થાય છે ...ત્યાં 77 પ્રાચીન જિનાલયો આવેલા છે ...

ભવ્ય પ્રતિમાઓના દર્શન નો લાભ લેવા જેવો છે ...

ત્યાંની પણ જાત્રા કરવા જેવી છે ..આપણો પ્રાચીન ભૂતકાળ ત્યાં જોવા લાયક છે ..

વિડિઓગ્રાફિ by kishor gada મનફરા ..

Комментарии

Информация по комментариям в разработке