ભાદરવી પૂનમ મેળો અંબાજી ગુજરાત || Ambaji Bhadarvi Poonam 2025 || અંબાજીનો મેળો
લાઈવ અંબાજી ભાગદોડ મંદિર દર્શન | Ambaji Temple
Live | Ambaji Pagpala Sangh
ભાદરવી પૂનમનો મેળો
લાઈવ અંબાજી મદિર દર્શન | Ambaji Temple Live |
Ambaji Pagpala Sangh 2025 | ભાદરવી પૂનમનો મેળો અંબાજી
લાઈવ અંબાજી ભવ્ય કેમ્પ 2025 | 32 જાતના અલગ અલગ
ભોજન | Live Ambaji Seva Camp 2025 | ભાદરવી પૂનમ મેળો
અંબાજીનો મેળો
ambaji seva camp 2025,
ambaji seva camp 2024,
ambaji seva camp,
seva camp ambaji 2025,
seva camp ambaji,
ambaji seva camp 2024,
ambaji pagpala sangh 2025,
ambaji camp 2025,
ambaji camp 2025,
ambaji mandir,
ambaji gabbar,
seva camp 2025,
ambaji live,
ambaji seva camp video,
ambaji,
ambaji seva camp live program,
seva camp live,
ambaji pagpala sangh,
ambaji temple,
ambaji no melo,
seva camp full video,
ambaji melo,
ambaji mela,
ગુજરાતના મેળા ના નામ
અંબાજી ભાદરવી પૂનમ નો મહા મેળો ભરાયો સેવા કેમ્પ અને અંબાજી સુંદર ...
Ambaji Bhadarvi Poonam Mela LIVE | ભાદરવી પૂનમના મેળાની આજથી ...
Palanpur | અંબાજી ભાદરવી પૂનમ મેળો 2025 માટે ભવ્ય તૈયારી શરૂ | Ambaji
seva camp
અંબાજી પગપાળા સંઘ | Ambaji Pagpala Sangh 2023 | अंजानु मेनो 2023 | Ambaji 2023
અંબાજી મેળો | અંબાજી પગપાળા યાત્રાસંઘ 2023| Ambaji Pagpala Sangh 2023 | Ambaji Melo 2023
અંબાજી ભાદરવી પૂનમનો મેળો | અંબાજી દર્શન | અંબાજી नो मेनो 2023 | Ambaji Live | Ambaji Temple
અંબાજી ભાદરવી પૂનમનો માર્કેટ મેળો | અંબાજી મેળો 2023 | Ambaji Mela 2023 | Ambaji Pagpala Sangh 2023
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો 2023 | રાત્રી નો નજારો | Ambaji Melo 2023 | Ambaji Pagpala Sangh 2023
અંબાજી પગપાળા યાત્રાસંધ લાખો ભાવિ ભક્તોના દર્શન| Ambaji Pagpala Sangh 2023 | Gujarat
અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2023 | Ambaji Bhadarvi Poonam No Melo 2023 | अंजानु मेनो 2023
જય અંબે ... ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ – (ભાદરવા સુદ - નોમ થી ભાદરવા સુદ - પૂનમ) તા.૦૧/૦૯/૨૦૨૫ થી ૦૭/૦૯/૨૦૨૫ સુધી આયોજીત મહામેળામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અને જીલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમમય યાત્રાધામ અંબાજીમાં આપ સર્વે યાત્રાળુઓને હદયપુર્વક આવકારીએ છીએ.
જય અંબે...... જય અંબે...... ભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૫........(ભાદરવા સુદ – નોમ થી ભાદરવા સુદ - પૂનમ) તા.૦૧/૦૯/૨૦૨૫ થી ૦૭/૦૯/૨૦૨૫
અંબાજીનો મેળો:-
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજાય છે. પાલનપુરથી ૫૦ કિલોમીટર દુર અંબાજીમાં દર પૂનમે મેળા જેવું જ વાતાવરણ સર્જાય છે.[૧] પણ, બધામાં કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહી મોટા મેળા યોજાય છે. જેમાં 'ભાદરવી પૂનમનો મેળો' ખુબ મહત્વપૂર્ણ અને મોટો મેળો છે.
સમય:-
ભાદરવી પુનમનો આ મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત ત્રણ દિવસ સુધી ભરાય છે. આ દિવસે લાખો લોકો માતાના દર્શન માટે ઉમટી પડે છે. આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવતા હોય છે.
મેળાનું મહત્તવ અને સગવડ:-
ચાચર ચોકમાં રાસગરબાનું દ્રશ્ય
અહીં ભક્તો ઊંચા અવાજે શક્રાદય સ્તુતિનું પઠન કરી માતાજીને પ્રાર્થના કરે છે. પૂર્ણિમાના દિવસે માતાજીને વિવિધ શણગારો સજી શોભાયમાન કરવામાં આવે છે. ત્યારે બ્રાહ્મણો સપ્તશતીનું પઠન કરતા હોય છે. ભાદરવી પૂનમે ગુજરાતમાંથી તેમજ દેશના અન્ય રાજ્યો અને વિદેશથીમાંથી પણ અંબાજી માતાના ભક્તો દર્શન કરવા આવતા છે. અહી મંદિરમાં કોઈ પ્રતિમા કે ચિત્રની પૂજા કરવામાં આવતી નથી પણ 'શ્રી વિસાયંત્ર'નું પૂજન કરવામાં આવે છે.[૩] પોષી પૂનમ કે જે દિવસે માતાજી પ્રગટ થયા એવું મનાય છે. ચૈત્રી પૂનમ અને શરદ પૂર્ણિમાના દિવસે પણ લોકો ધાર્મિક વિધિ કરી પૂજા અને હવન કરે છે તથા મેળો પણ ભરાય છે. પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શને કરવા આવતા વિવિધ સંઘો દ્વારા અહી ભવાઈ અને ચાચર ચોકમાં રાસગરબાનું અદ્ભુત આયોજન કરવામાં છે.[૧] અહીં મંદિર પરિસરમાં જ ઢોલ-પખવાજના તાલે માતાજીના ભક્તો સરસ રાસગરબા રમે છે. અંબાજીના આ મહામેળામાં ૨૫ લાખથી વધુ ભક્તો માતાજીના દર્શને કરવા આવે છે. આ પવિત્ર મહાપર્વના દિવસોમાં અંબાજી જતા તમામ રસ્તાઓ યાત્રાળુઓથી ભરેલા હોય છે.[૨]
આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર અને અંબાજી ગામને પણ શણગારવામાં આવે છે. માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. હવે દર રવિવારે પણ અંબાજી ખાતે મેળા જેવો માહોલ સર્જાય છે.
સગવડ:-
ભાદરવી પૂનમના દિવસે મંદિરમાં અને મેળામાં દર્શનાર્થીઓનો ભારે ધસારો રહે છે. રસ્તામાં ઠેર ઠેર પ્રસાદી, ચુંદડી, શ્રીફળ, કંકુ, પુષ્પ વગેરેની દુકાનો મોટી સંખ્યામાં જોવાય છે. માતાજીને ચુંદડી ચડાવવા માટે સાડીઓની દુકાનોમાં પણ ભીડ જોવા મળે છે. ખાણી-પીણીનાં સ્ટોલ પણ કામચલાઉ ધોરણે ઉભા કરવામાં આવે છે. આ વિસ્તારની આદિવાસી મહીલાઓ છૂંદણા છૂદાવવાની અને બંગડીઓની શોખીન છે. વિવિધ પ્રકારનાં રમકડાંની દૂકાનો પણ લગાવવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ અને સેવાકેન્દ્રો દ્વારા યાત્રાળુઓને વિસામો ખાવાની સુવિધા, ચા-નાસ્તો અને જમવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. મેળાના દિવસોમાં અને અન્ય સમયે પણ શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.[૨] લોકના સ્વાસ્થ્ય માટે અહી હોસ્પીટલની પણ સવિધા મળી રહે છે.
MY CHANNEL LIKES SHARE AND SUBSCRIBE
@HELLOAMIRGADHH
#helloamirgadhh #banaskantha #ambajicamp #camp #camp2025 #ahmedabad
#ambaji #mela #ambajimelo #gujarat #ambajimela #mela2025 #khushali_super_vlogs #super #gabar #abuambaji #trending #vlog #viral #video
#ambajiparikramamahotsav,#Parikrama2025 ,#51shktipithParikrama,#shaktipith,#gabbar ,#ambajitemple,#ambajitemple
Информация по комментариям в разработке