પ્રિયંકા ગાંધીએ કોરોના મહામારી મુદ્દે મોદી સરકારને નિષ્ફળ કેમ ગણાવી?

Описание к видео પ્રિયંકા ગાંધીએ કોરોના મહામારી મુદ્દે મોદી સરકારને નિષ્ફળ કેમ ગણાવી?

#coronavirusupdates #coronacrisis #coronatsunami

કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે એક ઇન્ટરવ્યૂ મોદી સરકારને આકરા સવાલો પૂછ્યા. તેમણે કહ્યું લોકો બેડ અને ઑક્સીજન માટે તરફડી રહ્યા છે અને નેતાઓ રેલીઓમાં હંસી રહ્યા છે. પ્રિયંકાએ કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરવામાં મોદી સરકાર નિષ્ફળ રહી હોવાનો આરોપ મૂક્યો.


તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке