Ahmedabad Rath Yatra 2024 Live : ભગવાની 147મી રથયાત્રા, CM એ કરી પહિંદ વિધિ | Gujarat Tak

Описание к видео Ahmedabad Rath Yatra 2024 Live : ભગવાની 147મી રથયાત્રા, CM એ કરી પહિંદ વિધિ | Gujarat Tak

Ahmedabad Rath Yatra 2024 Live : જેની રાહ જોતા હતા એ ઘડી આવી : જગતના નાથ નગરચર્યાએ નીકળશે, આજે 147મી રથયાત્રા | Gujarat Tak

આખરે આજે અષાઢી બીજનો એ પાવન અવસર આવી ગયો છે. જેની સૌ કોઈ આખું વર્ષ રાહ જોતા હોય છે. અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. આજે જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નિકળશે અને ભક્તોને દર્શન આપશે. સવારે 4 વાગ્યે જગતના નાથની મંગળા આરતી કરવામાં આવી. અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ 16 કિમી લાંબો છે

#Ahmedabad #AhmedabadRathyatra #gujarattak #gujaratnews

Комментарии

Информация по комментариям в разработке