રાંઝણ કે રાંઝણીનો દુ:ખાવો | મેડિકા પેઈન મેનેજમેન્ટ પ્રશંસાપત્ર

Описание к видео રાંઝણ કે રાંઝણીનો દુ:ખાવો | મેડિકા પેઈન મેનેજમેન્ટ પ્રશંસાપત્ર

શ્રી મનસુખભાઇ ડોબરીયા સાઇટિકાના કારણે પગના દુ:ખાવાથી પીડાય રહ્યા હતા.

મનસુખભાઇના પોતાના શબ્દો માં, "મારા પગના તળિયા બળતા હતા અને અંગુઠા બળતા હતા એટલે હું મેડિકા ખાતે સારવાર લેવા આવેલો. પણ બ્લોક થેરાપી કરાવ્યા પછી ઘણા ફેરફાર થઇ ગયા. પગમાં બળતરા થતા હતા એ હવે નથી થતા અને નીંદર પણ નહોતી આવતી એ પણ આવવા લાગી છે. આની દવા 7 વર્ષ થી ચાલુ હતી પણ હવે મને કારગર ઉપાય મળ્યો. બેસવામાં પણ મારે હવે કઈ તકલીફ પડતી નથી અને મને નીંદર પણ સારી આવે છે. હું આ સારવારની બીજા લોકોને ભલામણ કરીશ કેમ કે મને સારું થયું છે અને હું ઇચ્ચછૂ છું કે બીજા લોકોને પણ આનું લાભ મળે."

અમારા ઓર્થોપેડિક સર્જન અને પેઈન મેનેજેમેન્ટ ડોક્ટર સાથે કન્સલ્ટેશન બુક કરવા માટે કોલ કરો:
અમદાવાદ ક્લિનિક: +91-9106092301, સુરત ક્લિનિક: +91-93287 03608

અમારી વેબસાઇટ અહીં જુઓ: www.medicastemcells.com
અથવા અમને ઈ-મેઈલ કરો: [email protected], [email protected]

Комментарии

Информация по комментариям в разработке