Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть નડિયાદ : મહારાજ સાહેબ તથા શિષ્યરત્નો અને વિશિષ્ટ બાલમુનીની નડિયાદના આંગણે પધરામણી થઇ.

  • Nadiad News Channel.
  • 2022-04-06
  • 59
નડિયાદ : મહારાજ સાહેબ તથા શિષ્યરત્નો અને વિશિષ્ટ બાલમુનીની નડિયાદના આંગણે પધરામણી થઇ.
  • ok logo

Скачать નડિયાદ : મહારાજ સાહેબ તથા શિષ્યરત્નો અને વિશિષ્ટ બાલમુનીની નડિયાદના આંગણે પધરામણી થઇ. бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно નડિયાદ : મહારાજ સાહેબ તથા શિષ્યરત્નો અને વિશિષ્ટ બાલમુનીની નડિયાદના આંગણે પધરામણી થઇ. или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку નડિયાદ : મહારાજ સાહેબ તથા શિષ્યરત્નો અને વિશિષ્ટ બાલમુનીની નડિયાદના આંગણે પધરામણી થઇ. бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео નડિયાદ : મહારાજ સાહેબ તથા શિષ્યરત્નો અને વિશિષ્ટ બાલમુનીની નડિયાદના આંગણે પધરામણી થઇ.

નડિયાદ

નગરપ્રવેશ


આજે મહારાજ સાહેબ તથા શિષ્યરત્નો અને વિશિષ્ટ બાલમુનીની નડિયાદના આંગણે પધરામણી થઇ

55 સાધુ-સાધ્વજી ચૈત્ર માસમાં આયંબિલની ઓળીની કઠોર આરાધના કરાવશે
પખવાડિયા સુધી તપ, આરાધના કરાવશે આ દરમ્યાન સવારે પ્રવચન પણ યોજાશે


તાજેતરમાં સુરત મુકામે શ્વેતાંબર સંઘના લગભગ 55 દિક્ષાર્થીઓએ દીક્ષા અંગીકાર કર્યો હતો. આત્માની શુદ્ધિ અને સંયમ માર્ગ માટે 55 દિક્ષાર્થીઓએ દીક્ષા અંગીકાર કર્યો હતો. જેમાં ખાસ યુવાન વયના તથા બાળ મૂનીનો સમાવેશ થાય છે. આ તમામે તમામ દીક્ષા અંગીકાર કરનાર સાધુ સાધ્વીઓ આજે વિહાર કરતા કરતા નડિયાદ મુકામે આવી પહોંચ્યા હતા.

નડિયાદ શ્વેતાંબર જૈન સંઘ દ્વારા આ તમામ સાધુ સાધ્વીઓનું આગમન ટાણે આવકાર અપાયો હતો. શહેરના વાણીયાવાડ ખાતે સામૈયુ કરવામાં આવ્યું હતું. આ બાદ વિદ્યુતનગર ખાતે રહેતા શિલ્પાબેન જયેશભાઈ શાહ મહેળાવવાળાના ઘરે પધરામણી કરી હતી. ત્યાંથી નડિયાદના મુખ્ય જૈન દેરાસર દેવ ચકલા ખાતે પધાર્યા હતા.

ચૈત્રી માસનુ ધાર્મિક મહત્વ છે આ મહત્વ જૈન સમાજમાં પણ એટલું જ છે. ચૈત્ર માસમાં આયંબિલની ઓળીની કઠોર આરાધના કરાવામાં આવે છે. નડિયાદના આંગણે પધારેલા સાધુ સાધ્વીઓ ‌ચૈત્ર માસના પ્રથમ પખવાડિયા દરમિયાન આયંબિલની ઓળીની કઠોર આરાધના કરાવશે. જેમા દરોરોજ સવારે જૈન દેરાસર ખાતે પ્રવચન યોજાશે. અને તપ, આરધના કરાવશે. પખવાડિયા બાદ પધારેલા સાધુ-સાધ્વીઓ અમદાવાદ તરફ જશે તેમ જૈન અગ્રણી જીગ્નેશભાઈ શાહે જણાવ્યું છે.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]