Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть SURAT_સુરતમાં મંદિરના પરિસદ માં નીકળી જગન્નાથ પુરીની રથયાત્રા...

  • Official DK9 News Gujarat Live
  • 2020-06-23
  • 62
SURAT_સુરતમાં મંદિરના પરિસદ માં નીકળી જગન્નાથ પુરીની રથયાત્રા...
  • ok logo

Скачать SURAT_સુરતમાં મંદિરના પરિસદ માં નીકળી જગન્નાથ પુરીની રથયાત્રા... бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно SURAT_સુરતમાં મંદિરના પરિસદ માં નીકળી જગન્નાથ પુરીની રથયાત્રા... или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку SURAT_સુરતમાં મંદિરના પરિસદ માં નીકળી જગન્નાથ પુરીની રથયાત્રા... бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео SURAT_સુરતમાં મંદિરના પરિસદ માં નીકળી જગન્નાથ પુરીની રથયાત્રા...

સુરતમાં મંદિરના પરિસદ માં નીકળી જગન્નાથ પુરીની રથયાત્રા...
આજે અષાઢી બીજ એટલે જગતનો નાથ જગન્નાથ ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથ માં બિરાજમાન થઇને નગર યાત્રા ફરવા નીકળે છે. ત્યારે ભક્તો પણ જગતના નાથ ના દર્શનથી આનંદમય થઈ જતાં હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે જગતના નાથ પણ નગરયાત્રાએ નીકળી શક્યા નથી અને મંદિરના પરિસરમાં જ ફક્ત પૂજારીઓ દ્વારા નાના રથમાં જગન્નાથને બિરાજમાન કરી મંદિરના પરિષદમાંજ રથ ફેરવવામાં આવ્યો હતો. એક દિવસ પહેલાં જ dk7 news ના માધ્યમથી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તમામ ભક્તોને જણાવવામાં આવ્યુ હતું કે વિશ્વય કોરોના મહામારી ના લઈને દરેક ભક્તોએ પોતાના ઘરે રહીને જગન્નાથ ના દર્શન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.. તો બીજી તરફ ભક્તો નો ઘસારો ના વધે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા આજે વહેલી સવારે થી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. અને મંદિરમાં પત્રકાર સુદ્ધા કોઈને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો છતાં પણ જગતના નાથ ના દર્શન કરવા માટે ભક્તો સવારથી ઉમટી પડ્યા હતા. અને ભકતો પણ નજીક થી કે દૂરથી ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા ...
આજે અષાઢી બીજના દિવસે સુરતના ઈસ્કોન મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલ ચાલી રહેલા કોરોના મહામારી ના લઈને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુરત શહેરમાંથી જગન્નાથની યાત્રા કાઢવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. વર્ષો વર્ષની જેમ રથયાત્રાની પરંપરા જાળવી રાખવા માટે મંદિરના જ 10 થી 15 ભક્તો અને મહારાજો દ્વારા મળી અને મંદિરના પરિસરમાં જ કાઢવા ની પરમીશન આપવામાં આવી હતી અને ભક્તોનો ઘસારો વધી ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પહેલાથી જ રસ્તાઓ પર અવરજવર કે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો જેને લઇને કોરોનાના એકબીજાના સંપર્કમાં આવી કોઈક અન્ય ઘટના ન ઘટે તે માટે ભક્તોને મંદિર પાસે જવા દેવામાં આવ્યા ન હતા...

DK7 News
ચેનલને SUBSCRIBE કરો :    / @dk7newslivetv652  
વિડીયો LIKE કરો
વિડીયો SHARE કરો
TWITTER :   / dk7news   FOLLOW

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]