Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть Bharvad samaj no ujalo itihash

  • govaliya Dijital
  • 2019-12-02
  • 690
Bharvad  samaj no ujalo itihash
  • ok logo

Скачать Bharvad samaj no ujalo itihash бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно Bharvad samaj no ujalo itihash или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку Bharvad samaj no ujalo itihash бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео Bharvad samaj no ujalo itihash

Bharvad samaj no
jay jay yaduvanshi bharvad samaj




jay jay yaduvanshi bharvad samaj







સાહેબ આજે તો જે સમાજ માં અમારો જન્મ થયો તેનો ઉજળો ઇતિહાસ સાહેબ અમે તો કાલીયા ઠાકર ના વંશજો ભરવાડ , ભારુડ , આહીર , (યાદવ ) આભિર, ગોપાલક સમાજની ઉત્પતી તથા ઈતિહાસ
ગુજરાત રાજ્ય ના તમામ ભરવાડ સમાજ જેવા કે મોટાભાઇ ભરવાડ , નાનાભાઈ ભરવાડ, દક્ષિણ ગુજરાત ના દુધીયા ભરવાડ જેઓ આહીર તરીકે પ્રચલિત છે.. તેમજ સૌરાષ્ટ્રના મચ્છોયા આહીર સમાજ પણ ભરવાડ સમાજ નો એક મળતો આવતો ભાગ છે... દરેક ભરવાડ સમાજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ના થરા ધામ માંથી અલગ થઈ ને વસવાટ આધારે અલગ નામથી ઓળખાય છે... જેઓ નો ઇતિહાસ નીચે પ્રમાણે છે
જય ગોપાલ
જય દ્ધારકેશ
વાસુદેવ ને નંદબાબાના દાદા દેવમીંઢ જેના વંશજો વ્રિષણી યાદવ કહેવાય છે. વ્રિષણી યાદવ ને બે રાણી હતી
(1) કૈસ્રીય અને
(2) વૈશ્ય
કૈસ્રીય રાણી યે 'સૂર' ને જન્મ આપ્યો . 'સૂર' - વાસુદેવના પિતા હતા
જયારે ' વૈશ્ય ' રાણીને પરજાન્ય નામનો પુત્ર થયો .
પરજાન્ય ને પાંચ પુત્ર થયાં જેમના નામ છે
(1)ઉપનંદ (2) નંદ (3) અભિનંદ (4) સનંદ અને (5) નંદન.

આહિર એ વ્રિષણી યાદવ છે આહિરો ભગવાન શ્રી ક્રૃષ્ણ ની સાથે ગુજરાતમાં આવેલા છે.
ચુડાસમા, જાડેજા, જેવી રાજપુત કોમ ના મુળ આહિર છે.
ગુજરાતમાં જે ભરવાડ છે તે નંદ બાબા ના વંશજો કહેવાય છે.
આહિર અને ભરવાડ ના વંશજો બિહાર તથા ઉત્તરપ્રદેશ મા ઘોષી કે ઘોષ તરીકે ઓળખાય છે
આહિર અને ભરવાડ સમયનો શિકાર બનતા જુદી પડેલી કોમ છે. બંન્ને કોમ ના સ્વભાવ, ગુણ'
એક સરખા જોવા મળે છે.

શ્રીક્રૃષ્ણ ભગવાન નો ઉછેર ગોકુળ મા નંદબાવા ના નેહડા મા થયો છે. દેવકી એ નંદબાબા ની પિતરાઇ બહેન છે. આથી શ્રી ક્રૃષ્ણ નંદ નો ભાણેજ થાય. આમ શ્રી ક્રૃષ્ણ ને ભરવાડ નો ભાણેજ કહેવામાં આવે છે.

ઇતિહાસ આ પ્રમાણે છે.

(નંદ યશોદાના)
ગોકુળ મથુરા ના નેહડા માં
ભગવાન શ્રી ક્રૃષ્ણ ગોવાળીયા સાથે ગાયો ચારી,

ગોપીઓ સાથે રાસ રમી,
જે આહિર ગોવાળીયાઓ સાથે રહી લીલા ઓ કરી.! તે ગોકુળ ના આહિર એજ ભરવાડ એ જ ગોકુળ ના ગોવાળ

તેમજ
ગોવાળો ને સાથે લઈ પોતે પણ ગોવાળીયા બન્યા
જે નંદરાજા નો વંશ એજ ભરવાડ
ભગવાન શ્રી ક્રૃષ્ણ યદુવંશી ક્ષત્રિય યાદવ કુળ નાં છે.

જરાસંઘ ના ત્રાસ થી ભગવાન શ્રી ક્રૃષ્ણ ગોકુળ મુકી ગોવાળો સાથે દ્વારકા આવ્યા.

ગોકુળ થી દ્વારકા આવતા ગુજરાત માં બનાસકાંઠા ના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા જે સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી જે ગોવાળો ના નામ થી ગ્વાલીનાથ હાલ માં વાળીનાથ તરીકે ઓળખાય છે.
જે ભગવાન શ્રી ક્રૃષ્ણ ના સમય નું હોવાનું મનાય છે.
નંદવંશ ના નંદનો તે આભીર- આહિર - ગોવાળ - એજ ભરવાડ

જે ક્રૃષ્ણ ના સંસ્કાર થી રંગાઇ ગોકુળ થી ગુજરાતમાં સૌરાષ્ઠ કાઠિયાવાડ મા આવેલા છે.
ભરવાડ સમાજ ના વયોવ્રૃદ્ધ અગ્રણી જશરાજ હતા. જે સમાજ ના વડા હોવાથી ઝાઝાવડા તરીકે ઓળખાતા. કહૈવાય છે કે જશરાજ (ઝાઝાવડા ) ને રાત્રે ભગવાન કાળીયાઠાકરે સ્વપ્ન માં કહ્યુ કે, 'હે વત્સ! તમે જે જગ્યા (હાલનું થરા )માં રોકાણ કય્રું છે ત્યાં જ રોકાઈ જાઓ. આ જગ્યા પવિત્ર અને ગાયો માટે અનુકુળ છે. એટલે અહીં વસતો તો બધી રીતે સુખી થશો.
જશરાજે (ઝાઝાવડા ) કહ્યુ, ભગવાન આપની આગ્ન્યા શિરોમાન્ય છે. પરંતુ આપ પ્રસાદી રુપે કંઈક સ્મૃતિચિહ્ન આપો જેથી મારા સમાજ ને વિશ્વાસ બેસે અને આપની યાદગારી સ્મૃતિ કાયમ રહે.
ભગવાન શ્રી ક્રૃષ્ણ ને ભોલેનાથ શિવશંકર પ્રિયછે તેથી તેમણે કહ્યું, 'તમે ગાયો ના વાડા માં થોડોક ઉંડો ખાડો ખોદશો તો શિવલિંગ મળશે., આ મારી કાળીયા ઠાકર ની નિશાની છે.
સવાર પડતા જશરાજ (ઝાઝાવડા )પોતાના સ્વપ્ન ની વાત ભરવાડ (ગોવાળો) ને બોલાવીને કહી. સ્વપ્ન ના આદેશ પ્રમાણે ગોવાળો એ ગાયો ના વાડામાં ખાડો ખોદતાં શિંવલિંગ મળી આવ્યું અને શિંવલિંગ જોતાંજ સૌ ગોવાળો (ભરવાડ -ગોપાલક )સમાજ આનંદ થી નાચી ઊઠયાં શિવલિંગ નું વધામણુ કરી ભરવાડ ગોપાલક સંઘે શ્રાવણ સુદ પૂનમ બળેવ રક્ષાબંધન ના પવિત્ર દિવસ શિવલિંગ ની પૂંજા વિધિ કરી પોતાના ઇષ્ઠદેવ સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી એવા ઝાઝાવડા(વાળીનાથ ) ગ્વાલીનાથ મહાદેવ નામ આપી થરા ભૂમિ ને પવિત્ર તીથઁ ધામ બનાવ્યું.
એમ કહેવાય છે કે ભરવાડ - ગોપાલક સંઘ દ્વારકા જવાનું મોફૂક રાખી અહીં જ રોકાયા.

જે ભગવાન શ્રી ક્રૃષ્ણ સાથે દ્વારકા આયા તે કાળક્રમે આહિર ગોવાળીયા આયર તરીકે ઓળખાયા

જે ગોકુળમથુરા થી ભગવાન ની સાથે ગુજરાતમાં થરા રોકાઈ પોતાની સંસ્કૃતિ ની આગવી ઓળખ ઉભી કરી પશુધન સાથે સંકળાઈ અલગ અલગ પરગણામાં વસવાટ કરી સાથે ભગવાન કાળીયાઠાકર ને ઈષ્ઠદેવ ગણી ગુજરાત ના ઘણા ખરા પરગણામાં કાળીયાઠાકર નું મંદિર બનાવી વસવાટ કરી ગોપ સંસ્કૃતિ ની આગવી ઓળખ ઉભી કરી ભરવાડ ગોપાલક સમાજ તરીકે ઓળખાયા...

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]