પદ્મશ્રી સરિતા જોશીને પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ 2023 અર્પણ કરવામાં આવ્યો |

Описание к видео પદ્મશ્રી સરિતા જોશીને પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ 2023 અર્પણ કરવામાં આવ્યો |

શ્રી સરિતા જોશીએ પોતાની અભિનયયાત્રાની વાત કરતા સપ્તપદી, સંતુરંગીલી જેવી કૃતિઓના નાટયાંશોની પ્રસ્તુતિ કરી પ્રવીણ જોશી, પદમારાણી, મધુ રાય, તારક મહેતા, સુરેશ દલાલ અને સિતાંશુ મહેતા સાથેના સંસ્મરણો અને કાવ્યઅંશો પ્રસ્તુત કર્યા. 24-6-2023

Комментарии

Информация по комментариям в разработке