manfara વર્ધમાન છ કોટી સ્થાનકવાસી જૈન સંઘમાં મહાવીર જન્મદિવસે શ્રેણિક મહારાજા વિશેનું નાટક ભજવાયું

Описание к видео manfara વર્ધમાન છ કોટી સ્થાનકવાસી જૈન સંઘમાં મહાવીર જન્મદિવસે શ્રેણિક મહારાજા વિશેનું નાટક ભજવાયું

મનફરા શાંતિનિકેતન પર્યુષણ તા 5-9-2024

મહાવીર જન્મ કલ્યાણકના દિવસે વર્ધમાન સ્થાનકવાસી છ કોટી જૈન સંઘના શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા "તું તારા સંસારથી પાછો વળ અને તારા ઘરે જા "નામનું શ્રેણિક મહારાજા અને એમની રાણીઓ વિશેનું નાનકડું નાટક મહાસતીજીઓની નિશ્રામાં ભજવાયું હતું..

કોણે ક્યા પાત્રો ભજવ્યા એ આ વિડીઓમાં નામ સહિત આપ જોઈ શકશો..

વિડીયોગ્રાફી by kishor gada manfara શાંતિનિકેતન mo 8355956180, વોટ્સઅપ 9867075059

#manfara #મહાવીરજન્મકલ્યાણક #myindiamyvideography #kishorgadamanfara #jainism #vagad #india #manfarasmartvillage

Комментарии

Информация по комментариям в разработке