તમે દેવનો મઢ એકવાર ફેંકી દીધા પછી એના સાચા વેણ વગર પચ્ચીસ રૂપિયાના નારિયેળમાં દેવ કઈ રીતે બેસી જાય..

Описание к видео તમે દેવનો મઢ એકવાર ફેંકી દીધા પછી એના સાચા વેણ વગર પચ્ચીસ રૂપિયાના નારિયેળમાં દેવ કઈ રીતે બેસી જાય..

ચામુંડા બહુચર ધામ ચંડીસર
રેલવે સ્ટેશન,અંબાજી માતાજી ના
મંદિરની બાજુમાં - ચંડીસર
નયન ભાઈ જોષી
only whatsapp
મો : 9723873258
* મંદિરની ચેનલને જોવા માટે suscribe કરો,

* કોઈપણ જગ્યાએ જાઓ પરંતુ જે સત્ય હોય એનો જ સ્વીકાર કરો,
* સાચું હશે તો તમને એનું પણ પ્રમાણ દેખાશે...
*કારણકે જેની પાસેથી ન્યાય લેવાનો છે,તે દેવ સાચું હોય અને વાત સાચી હોય તો એ વ્યક્તિને જ પ્રમાણ આપે....
* તમને દેખાય એજ સાચું બાકી બધું.... જય માતાજી
* કોઈ પણ જાતની અંધશ્રદ્ધામાં ડુબી જવું નહીં,દેવ છે પરંતુ સાબિત ના થાય ત્યાં સુધી ક્યારેય ન્યાય લેતું નથી,માટે જ્યાં સુધી સાચું છે કે ખોટું સાબિત ના થાય ત્યાં સુધી ડર રાખી ઉતાવળ કરી તમને ભરોસો ના બેસે ત્યાં સુધી કોઈના કહેવાથી ખોટો નિર્ણય લઈ કોઈ પણ વાતમાં ક્યારેય ન્યાય કરવો નહીં,


* રવિવારે બેઠક નો સમય દર સવારે 11:00 થી 5:00

* દેવ-દુઃખ કે દેવના વહેવાર શિવાયના કોઈ પ્રશ્નો પુછવા નહી,

* ચંડીસર માતાજીના મંદિરેથી કોઈ બાધા - આખડી - ટેક કે કોઈ દોરા બાંધવા આપવામાં આવશે નહી,


#bahuchardhaam #bahucharma #mehsana #chmundama #bhuvaji #problem #vastudosh #devdukh #grahdosh #pret #viral #status #trending_video #trend #mumbai #india #independenceday #gujarat #nagpur #delhi #bihar #haryana #jharkhand #asaam #punjab #utrakhand #uttarpradesh #kashmir #rajasthan #himachal #chandigarh #chandisar

#ચોટીલા_ચામુંડા_માં #bhuvaji #બહુચર_માં #કડી #જાસલપુર #મરતોલી #ચેહર_માં #dasaj #ગોગા_મહારાજ #kada #sadhi_ma #ujjain #કાલભૈરવ

Комментарии

Информация по комментариям в разработке