Jasdan Kanyachhatralay માં BJP ના નેતાઓ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ। પોલીસે FIR રજીસ્ટર કરી તપાસ શરુ।

Описание к видео Jasdan Kanyachhatralay માં BJP ના નેતાઓ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ। પોલીસે FIR રજીસ્ટર કરી તપાસ શરુ।

#Rajkot #Jasdan #Atkot #nirbhaynewsgopighanghar #Kanyachhatralay
રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (Matrushree D.B.Patel Education Trust) સંચાલિત કન્યા છાત્રાલયની એક યુવતીએ દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી છે. અહીં છાત્રાલયમાં રહેતી અને છેલ્લા પાંચ વર્ષ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ છાત્રાલયમાં રહી BSC સુધીનો અભ્યાસ ગત વર્ષે પૂર્ણ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થિની જ્યારે અભ્યાસ કરી રહી હતી, તે સમયએ કેટલાક કહેવાતા સમાજ સેવક નેતાઓએ તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે

Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News

__________________________________________________________________________________

Follow us on:

Facebook :   / nirbhaynewsofficial  
Twitter :   / nirbhaynews1  
Instagram:   / nirbhaynewsofficial  

Комментарии

Информация по комментариям в разработке