Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть મંદિરમાં ઘંટ કેમ લાગવવામા આવે છે ? Why are bells rung in the temple? in gujarati

  • New Gujju Brothers
  • 2021-12-31
  • 851
મંદિરમાં ઘંટ કેમ લાગવવામા આવે છે ? Why are bells rung in the temple? in gujarati
મંદિરમાં ઘંટ કેમ લાગવવામા આવે છે ? Why are bells rung in the temple? in gujaratiજાણો વૈજ્ઞાનિક કારણચારસો કિલોનો ઘંટઘંટ ગુજરાતીઘંટમંદિરઆરતીકેમલગાવામાં આવે છે મંદિરમાં ઘંટ?મંદિરમાં ઘંટ લાગવાનું વૈજ્ઞાનિક કારણnew gujju brothersગુજરાતી વિડિઓgujaratiગુજરાતી ધાર્મિક વિડિઓશું કારણ છે મંદિરમાં ઘંટ લાગવાનું?આરતી સમયે કેમ ઘંટ વગાડવામાં આવે છે?ઘંટ વગાડવાથી સુ ફાયદા થાય છેઘરની પૂજામાં ઘંટડી કેમ વગાડવામાં આવે છે ?મંદિરમાં ઘંટ કેમ લગાવામાં આવે છે
  • ok logo

Скачать મંદિરમાં ઘંટ કેમ લાગવવામા આવે છે ? Why are bells rung in the temple? in gujarati бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно મંદિરમાં ઘંટ કેમ લાગવવામા આવે છે ? Why are bells rung in the temple? in gujarati или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку મંદિરમાં ઘંટ કેમ લાગવવામા આવે છે ? Why are bells rung in the temple? in gujarati бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео મંદિરમાં ઘંટ કેમ લાગવવામા આવે છે ? Why are bells rung in the temple? in gujarati

ભક્તો જયારે ભજન કીર્તન કરે છે ત્યારે ભગવાનનું સિંહાસન પણ ડોલવા લાગે છે. કારણ કે ભગવાનને પણ સંગીત પ્રિય છે. અને એટલે આજના આ વીડિયોમાં આપમેં જોઈશું ''મંદિરમાં ઘંટ કેમ લાગવવામા આવે છે ? Why are bells rung in the temple? in gujarati''

#મંદિરમાં_ઘંટ_કેમ_વગાડવામાં_આવે_છે?
#શું _છે_વૈજ્ઞાનિક_કારણ?
#આરતી
#પૂજાપાઠ
#ભક્ત_નરસિંહ_મહેતા
#ભક્ત_મીરાંબાઈ
#નારદમુનિ
#વૈજ્ઞાનિક_કારણ
#તાના_રીરી
#આશાપુરા_મંદિર
#મંદિર
#શ્રીકૃષ્ણ
#મલ્હારરાગ
#દીપકરાગ
#ચારસો_કિલોનો_ઘંટ
#ઘરની_પૂજમા_નાનકડી_ઘંટડી_કેમ_વગાડવામાં_આવે_છે?
#વિજ્ઞાન
#ધાર્મિક_વિડિઓ


શ્રી કૃષ્ણ જયારે વાંસળી વગાડતા ત્યારે ત્રણે લોક ઝૂમવા લાગતા.નારદજી વિના વગાડે તો સૌ દેવો નૃત્ય કરવા લાગી જાય. સંગીતના રાગોમાં અદ્ભૂત શક્તિ છે. તાનસેન જયારે દિપક રાગ ગાતા ત્યારે દિવાઓ પોતાની મેળે ઝગમગી ઉઠતા. ભક્ત નરસિંહ મહેતા જયારે કેદાર રાગ આલાપતા ત્યારે તેને સાંભળવા સ્વયં શ્રી કૃષ્ણ હાજર થતા. અને કદાચ એટલે જ કોઈ ભક્તે કહ્યું છે કે,

"સંગીત હૈ ઈશ્વરકી શક્તિ,

હર સૂરમેં બસે હૈ રામ .

રાગી જો સુનાએ રાગ ,

તો રોગી કો મિલે આરામ"

ગુજરાતમાં તાના અને રીરી નામની બે બહેનોએ મલ્હાર રાગ ગાઈ વરસાદ વરસાવ્યો હતો, અને તાનસેનના હૃદયની આગને ઠારી હતી.કૃષ્ણ ભક્ત મીરા તો પગમાં ઘૂંઘરું બાંધી, લાજ મર્યાદા છોડી, કૃષ્ણ સામે નૃત્ય કરતા.



આપણા મંદિરોમાં સવાર સાંજ આરતી થાય છે. અને આરતી તને ઘંટ,નોબત, ઝાલર વગાડી ભક્તો ભગવાનને રિઝાવે છે. સામાન્ય રીતે પણ લોકો જયારે મંદિરમા દર્શન કરવા જાય છે, ત્યારે મંદિરમાં લટકતા ઘંટને જરૂર વગાડે છે.

દરેક મંદિરમાં ઘંટ લગાવવામાં આવે છે, પરંતુ આ ઘંટના વગાડવા પાછળનું કારણ શું હશે? તે ભાગ્યે જ કોઈ જાણતું હશે. તો આવો જાણીયે મંદિરમાં ઘંટ કેમ લગાવવામાં આવે છે અને તેને વગાડવા પાછળનું શું રહસ્ય છે.

બાળકોને ભગવાનના દર્શન કરતા વધુ મજા ઘંટ વગાડવામાં આવે છે, અને મોટા થયા પછી ''બાળકને ભગવાનમાં પણ આસ્થા આવશે.'' આવું મણિ વડીલો આશ્વાસન લેતા.

આજનો યુગ વિજ્ઞાનનો પણ યુગ છે અને તેથી આવી ક્રિયાઓ પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ જાણવાની ઈચ્છા થયા જ છે. અને આમ પણ, કોઈ વસ્તુ વિષે જાણવાની ઈચ્છા થવી સ્વાભાવિક છે.

પરંતુ, ઘંટનો અવાજ કરી શું આપણે ભગવાનને જગાડવાની કોશિશ કરીયે છીએ ? પરંતુ ભગવાનતો ક્યારેય ઊંઘતા જ નથી ! તો શું ઘંટનો અવાજ કરી આપણે ભગવાનને આપણા આવવાની સૂચના આપીયે છીએ ? પરંતુ ઈશ્વર તો અંતરયામી છે. એતો બધું જાણે છે ! તો પછી મંદિરમાં જઈ ઘંટ વગાડવાનો કોઈ અર્થ છે ખરો ?

આપણા શાસ્ત્રકારો આ પ્રશ્નના આ પ્રશ્નના જવાબમાં કહે છે કે મંદિરમાં ઘંટ એટલે વગાડવામાં આવે છે, કારણ કે ઘંટની ધ્વનિ શુભ અને મંગલમય હોય છે.આ ધ્વનિ જયારે વાતાવરણમાં ફેલાય છે, ત્યારે વાતાવરણ આધ્યાત્મિક આનંદથી છલકાઈ જાય છે.

ઘરની પૂજામાં પણ નાનકડી ઘંટડી વગાડવામાં આવે છે. આ નાનકડી ઘંટડીથી પણ જે ધ્વનિ તરંગો નીકળે છે તે ઘર અને આસપાસના વાતાવરણને અદભુત આનંદથી ભરી દે છે. અશુભ તત્વો, અનિષ્ટ અને આસુરી શક્તિઓ આ ઘંટનાદ અને ઘંટડીની ધ્વનિ થી ભાગી જાય છે.

મંદિરમાં ઘંટ વાગે અને આરતી થાય, ત્યારે મંદિરની આસપાસનો જે કોલાહલ હોય છે તે આ ઘંટારવામાં દબાઈ જાય છે અને ભક્તોનું ધ્યાન ઈશ્વરમાં આપોઆપ લાગી જાય છે. એકાગ્રતા જળવાય છે અને ભક્ત અને ભગવાનનું તાદાત્મ્યપણું અખંડ રહે છે.

વિજ્ઞાન પણ કહે છે કે ઘંટ વગાડવાથી વાતાવરણમાં કંપન ઉત્પન્ન થાય છે, જેનાથી આજુબાજુના વાતાવરણમાં સ્થિત જીવાણુ નાશ પામે છે. જ્યાં સવાર સાંજ મંદિરનો ઘંટ વગાડવામાં આવે છે, ત્યાંનું વાતાવરણ શુદ્ધ રહે છે.

ઘંટ શ્રદ્ધાનું પ્રતીક છે. કચ્છમાં આવેલ માં આશાપુરાના મંદિરમાં મુસલમાન બાદશાહ ''ગુલામશાહ કલોરાએ'' ચારસો કિલોનો ઘંટ અર્પણ કરેલ છે, જે સર્વ ધર્મ સંભાવનું પ્રતીક છે.

આશા છે '' મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે ?'' માહિતી તમને પસંદ આવી હશે.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]