Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть શ્રાવણ માસમાં એક મિનિટ પાઠ કરો 7 જન્મોના પાપ મુક્ત થઈ જશે |

  • Pramukh Jyotish
  • 2023-07-13
  • 439
શ્રાવણ માસમાં એક મિનિટ પાઠ કરો  7 જન્મોના પાપ મુક્ત થઈ જશે |
શ્રાવણ માસ ક્યારે શરૂ થાય છે?શ્રાવણ માસ 2023બીલીપત્રશિવલિંગઆ એક ઉપાયથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થશે
  • ok logo

Скачать શ્રાવણ માસમાં એક મિનિટ પાઠ કરો 7 જન્મોના પાપ મુક્ત થઈ જશે | бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно શ્રાવણ માસમાં એક મિનિટ પાઠ કરો 7 જન્મોના પાપ મુક્ત થઈ જશે | или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку શ્રાવણ માસમાં એક મિનિટ પાઠ કરો 7 જન્મોના પાપ મુક્ત થઈ જશે | бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео શ્રાવણ માસમાં એક મિનિટ પાઠ કરો 7 જન્મોના પાપ મુક્ત થઈ જશે |

શ્રાવણ માસમાં એક મિનિટ પાઠ કરો 7 જન્મોના પાપ મુક્ત થઈ જશે | #શ્રાવણ
શ્રાવણ માસ પવિત્ર માસ ગણવામાં આવે છે
ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો દ્વારા શ્રાવણ માસમાં ખૂબ જ ભક્તિ ભાવથી ભગવાન ભોળાનાથની પૂજા તથા વ્રત ઉપવાસ કરવામાં આવે છે, ભોળાનાથ ના મંદિરમાં શ્રાવણ મહિનામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટેલું રહે છે, ભક્તો અવનવી રીતે ભગવાન ભોળાનાથ ની પ્રાર્થના કરે છે પોતાના દુઃખો દૂર કરવા માટે, પોતાની સુખ સમૃદ્ધિ માટે તથા પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે.
ભગવાન ભોળાનાથ ની બીલીપત્ર, દૂધ તથા જળનો અભિષેક, તથા અલગ અલગ પ્રકારના ભોગ પણ અર્પણ કરવામાં આવે છે, શ્રાવણ માસમાં દર સોમવારે ભગવાન શિવના મંદિરે મેળો પણ ભરાય છે, પરંતુ શ્રાવણ માસમાં ભગવાન શિવની પ્રસન્ન કરવા માટે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રનો પાઠ નિયમિત કરવામાં
આવે તો ભક્તોના સાત જન્મોના પાપ નું નિવારણ ભગવાન ભોળાનાથ કરે છે અને ભક્તોને ભગવાન ભોળાનાથ પર અતૂટ શ્રદ્ધા પણ રહેલી છે. ભગવાન ભોળાનાથ એ ખૂબ જ ભોળા છે અને એમની ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી તો ભક્તનો મેળો પાર થઈ જાય છે ભક્ત ઉપર પ્રસન્ન થઈ જાય છે અને ભક્તના દુઃખો હરી લે છે. આમ સનાતન હિંદુ ધર્મમાં શ્રાવણ માસ ખૂબ જ પવિત્ર માસ ગણવામાં આવે છે અને ભક્તિભાવથી ઉજવવામાં પણ આવે છે

#શ્રાવણ
#મહાદેવ
#શિવ #સોમનાથ #ભોલેનાથ
#શિવરાત્રી

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • શ્રાવણ માસ માં ઉપવાસ નું મહત્વ
    શ્રાવણ માસ માં ઉપવાસ નું મહત્વ
    2 года назад
  • બધાને કૃષ્ણ થવું છે! #short #janmashtami | Kavi Ankit Trivedi
    બધાને કૃષ્ણ થવું છે! #short #janmashtami | Kavi Ankit Trivedi
    3 года назад
  • આ પ્રેમ છે સાહેબ😆છેલ્લે જોજો😂#funnycomedy #comedy #comedyvideo #desicomedy #gujaraticomedy
    આ પ્રેમ છે સાહેબ😆છેલ્લે જોજો😂#funnycomedy #comedy #comedyvideo #desicomedy #gujaraticomedy
    2 года назад
  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]