Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть દેવઊઠી એકાદશી ના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે જાણો તેનું મહત્વ અને કારણ.# શાલિગ્રામ ની પૂજા.

  • OM- way to spiritual
  • 2020-11-22
  • 154
દેવઊઠી એકાદશી ના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે જાણો તેનું મહત્વ અને કારણ.# શાલિગ્રામ ની પૂજા.
તુલસી વિવાહ નું મહત્વદેવઊઠી એકાદશી નું મહત્વદેવઊઠી અગિયારસ ના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છેતુલસી ના વિવાહ શાલિગ્રામ સાથે કેમ કરવામાં આવે છે જાણો શું છે તેનું કારણ.શાલિગ્રામ સાથે તુલસી વિવાહ નું મહત્વ
  • ok logo

Скачать દેવઊઠી એકાદશી ના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે જાણો તેનું મહત્વ અને કારણ.# શાલિગ્રામ ની પૂજા. бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно દેવઊઠી એકાદશી ના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે જાણો તેનું મહત્વ અને કારણ.# શાલિગ્રામ ની પૂજા. или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку દેવઊઠી એકાદશી ના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે જાણો તેનું મહત્વ અને કારણ.# શાલિગ્રામ ની પૂજા. бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео દેવઊઠી એકાદશી ના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે જાણો તેનું મહત્વ અને કારણ.# શાલિગ્રામ ની પૂજા.

કારતક મહિના માં એકાદશી ના દિવસને તુલસી વિવાહ ના રૂપ માં ઉજવવાની એક પ્રથા છે.આ માન્યતા મુજબ,તુલસીજીએ આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કર્યાં હતા કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ ૪ મહિના પછી ગાઢ નિંદ્રા માંથી જાગે છે.તુલસી ભગવાન વિષ્ણુની ખૂબ જ પ્રિય છે.તુલસીનું એક નામ વૃંદા પણ છે.

પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે.

વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ |
કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ ||

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]