Avdhoot Ashram I Junagadh I bhavanath I Mahadevgiriji I Annapurnagiri I Giranar I Avadhut Ashram

Описание к видео Avdhoot Ashram I Junagadh I bhavanath I Mahadevgiriji I Annapurnagiri I Giranar I Avadhut Ashram

જુનાગઢ સ્થીત ગરવા ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ ક્ષેત્રમાં અતિ અધ્યાત્મિક અને મનને શાંતિ પમાડે એવા અલોકિક અવધૂત આશ્રમની મુલાકાત

અને જેમણે અંદાજીત ૩૫ વર્ષ પહેલા અવધૂત આશ્રમની સ્થાપના કરી છે તેવા પરમપૂજ્ય મહંતશ્રી મહાદેવગીરીજી સાથે સતસંગનો લહાવો

સાથે સાથે રશિયા જેવો પોતાનો દેશ છોડીને વર્ષોથી ભારતમાં રહીને સાધ્વીજી તરીકે સેવા પૂજા કરતા પૂજ્ય અન્નપુર્ણા માતાજીના દર્શનનો લહાવો

જય ગીરનારી

સાથે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરવાનું ભૂલશો નહી

એન્કરીંગ – બ્રીંદાલી જોષી
ડાયરેક્શન/પ્રોડ્યુસર – જીજ્ઞેશ મહેતા
સંપર્ક – ૯૯૭૯૮ ૮૧૮૯૦

Комментарии

Информация по комментариям в разработке