આપણા માં પુષ્ટિમાર્ગ જન્મે એ સાચા પુષ્ટિમાર્ગીય હોવા નું નાદ અને બિંદુ સૃષ્ટિ માટે સાચું પ્રમાણ

Описание к видео આપણા માં પુષ્ટિમાર્ગ જન્મે એ સાચા પુષ્ટિમાર્ગીય હોવા નું નાદ અને બિંદુ સૃષ્ટિ માટે સાચું પ્રમાણ

અમે જો મહાપ્રભુજી નો સાચો સિદ્ધાંત તમને નથી સમજાવતા તો અમે ધૃતરાષ્ટ્ર જેવા અને તમે બધા તમારી આંધળી શ્રધ્ધા ને કારણે ગાંધારી જેવા છો . જે મહારાજશ્રી કહે તે સાચુ પણ મહાપ્રભુજી ને ભુલી ગયા .
શ્રીમહપ્રભુજી ના વંશ માં જન્મ લેવો એ સાચા પુષ્ટિમાર્ગીય હોવા નું પ્રમાણ નથી પણ આપણા માં પુષ્ટિમાર્ગ જન્મે એ સાચા પુષ્ટિમાર્ગીય હોવા નું નાદ અને તમે બિંદુ સૃષ્ટિ માટે સાચું પ્રમાણ છે .

Комментарии

Информация по комментариям в разработке