Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ધર્મ એટલે શું? શું છે તેનું વાસ્તવિક સ્વરૂપ ! શૃંખલા - ૨ (પ્રસ્તુતિ:- મૈત્રી ગજ્જર)

  • Sanatan Sandesh
  • 2022-01-12
  • 141
ધર્મ એટલે શું? શું છે તેનું વાસ્તવિક સ્વરૂપ ! શૃંખલા - ૨ (પ્રસ્તુતિ:- મૈત્રી ગજ્જર)
  • ok logo

Скачать ધર્મ એટલે શું? શું છે તેનું વાસ્તવિક સ્વરૂપ ! શૃંખલા - ૨ (પ્રસ્તુતિ:- મૈત્રી ગજ્જર) бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ધર્મ એટલે શું? શું છે તેનું વાસ્તવિક સ્વરૂપ ! શૃંખલા - ૨ (પ્રસ્તુતિ:- મૈત્રી ગજ્જર) или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ધર્મ એટલે શું? શું છે તેનું વાસ્તવિક સ્વરૂપ ! શૃંખલા - ૨ (પ્રસ્તુતિ:- મૈત્રી ગજ્જર) бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ધર્મ એટલે શું? શું છે તેનું વાસ્તવિક સ્વરૂપ ! શૃંખલા - ૨ (પ્રસ્તુતિ:- મૈત્રી ગજ્જર)

જય શ્રી કૃષ્ણ

આપ સૌનું સ્વાગત છે અમારી યુ ટ્યુબ ચેલનમાં જેનું નામ છે સનાતન સંદેશ

પૂર્વ શૃંખલામાં આપણે ધર્મ શુ છે તે વિશે ચર્ચા કરી આજે આપણે તે જ ચર્ચા ને આગળ ધપાવીશું.

આપણે જાણ્યું કે ધર્મ એક જ છે અને તે છે સનાતન ધર્મ.
બાકી ધર્મના નામે આપણે જે કાંઈ સમજીએ છીએ તે વ્યક્તીગત માન્યતાઓના આધારીત એક સંપ્રદાય માત્ર જ છે.

નદીઓ ભલે ગમે તેટલી વિશાળ બની જાય પણ તેને સાગર ન કહી શકાય તેવી જ રીતે સંપ્રદાય ભલે ગમે તેટલા વિશાળ બની જાય પરંતુ તે ધર્મનું રૂપ ક્યારેય ન લઈ શકે. અને બધી જ નદીઓ અંતમાં ભળવાની તો સાગરમાં જ છે છતાં તે સાગર તો નથી જ. તેવી જ રીતે વિભિન્ન વ્યક્તિગત માન્યતાઓ આધારે સર્જાયેલ સંપ્રદાય અંતમાં તો ધર્મ રૂપી મહાસાગર માં જ ભળી જવાના છે તેમનો લક્ષ્ય તો આ ધર્મ રૂપી મહાસાગરમાં ભળી જવાનો જ છે છતાં વર્તમાનમાં કોઈ તેને સાગર ન જ કહી શકે. તેવી જ રીતે સંપ્રદાય અંતે ભલે એક માત્ર ધર્મ સનાતન ધર્મ માં જ ભળી જાય પરંતુ જ્યાં સુધી સ્વતત્ર અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી તે ધર્મ ન કહીં શકાય...

સનાતન ધર્મ સૃષ્ટિનું નિયમન દર્શાવે છે, જીવની ઉત્પત્તિ પાલન અને મોક્ષના રહસ્યને સ્પષ્ટ કરે છે.


આત્મા અને પ્રકૃતિનો ધર્મ છે તે જ સનાતન ધર્મ છે. આત્મા અને પ્રકૃતિ થી હટીને કશાય નું કશું જ અસ્તિત્વ નથી આમ જડ-ચેતન ચર-અચર પ્રાણીમાત્રનો ધર્મ છે તે જ સનાતન ધર્મ છે.

આપણે જોયું કે સનાતન શબ્દ નો અર્થ છે નિત્ય, શાશ્વત, અજર,અમર, અવિનાશી --- જે ફક્ત પરમેશ્વર જ છે આથી પરમેશ્વર જ ધર્મની પ્રતિમુર્તી છે સૌને ધારણ કરનાર ધર્તા છે.

આવા ધર્મ સ્વરૂપ પરમેશ્વર જ સ્વયં શ્રીમદ્ભગવદ્ગીતા માં કહે છે કે "મત્ત: પરતરં નાન્યત્ કિંચિત્દસ્તિ ધનંજય એટલે કે મારા સનાતન સ્વરૂપ થી અન્યત્ર બીજા કશાયનું કશું જ અસ્તિત્વ નથી.

આમ સનાતન ધર્મ રૂપી પરમબ્રહ્મામાં જ સર્વસ્વ સમાયેલ છે તેનાથી પૃથક કશું જ નથી.

આવો સનાતન ધર્મ પુનઃ બાહ્ય અને આંતરિક એમ બે રૂપમાં વિભક્ત છે.

જેમાં બાહ્ય ધર્મ નિમ્મીત ધર્મ છે.
આંતરિક ધર્મ જ સત્ય ધર્મ છે.

બાહ્ય ધર્મ જ દ્વૈત ધર્મ છે.
આંતરિક ધર્મ જ અદ્વૈત ધર્મ છે


બાહ્ય ધર્મ માર્ગ છે અને આંતરિક તેની ઉપલબ્ધી એટકે કે લક્ષ્ય...

બાહ્ય ધર્મમાં ઈશ્વરનું સ્વરૂપ છે "અકોહં બહુસ્યામ:" એટલે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ ૐ શાંતિ શાંતિ શાંતિ

જ્યારે આંતરિક ધર્મમાં ઈશ્વરનું સ્વરૂપ છે એકમેવાદ્વિતિયમ્ એટલે કે "એકમ્ એવ અદ્વિતીયમ્ "

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્વવિણં ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવ દેવ

આમ સનાતન ધર્મનું આજ સત્ય સ્વરૂપ સાર્થક જીવનનું મુળ છે કે બહાર નિમ્મીત બનીને અંતરના પરમેશ્વરને પ્રાપ્ત કરવા.

ધર્મની રાહ આંતરીક છે આથી જ ધર્મ વ્યક્તિગત હોય છે ઈશ્વરની પ્રાપ્તિ માટે ઈશ્વર જ ગુરુ જ છે. લક્ષ્ય પણ ઈશ્વર છે અને માર્ગ પણ ઈશ્વર જ છે.

તો મિત્રો આવા જ અનેક સનાતન ધર્મ સાથે સંકળાયેલ ગૂઢ રહસ્યોને ગુરુકુલની વેદોક્ત શૈલીમાં જાણવા માટે અમારી આ યુ ટ્યુબ ચેનલ "સનાતન સંદેશ" ને સબ્સ્ક્રાઇબ કરો તથા જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો જરૂર થી લાઈક અને શેર કરો જેથી આવા જ ગૂઢ રહસ્યોને આપ સૌ સુધી પહોંચાડવાનું પ્રાત્સાહન અમને મળતું રહે...


આ સનાતન સંદેશ ગ્રુપ દ્વારા નિયમિત સત્સંગનું આયોજન ઓનલાઈન વર્ગના માધ્યમ થી ગુગલ મીટ પર થતું રહે છે જેમાં બાળકોના વર્ગો પણ ગુરુકુલ પદ્ધતિ થી જ ચલાવવામાં આવે છે જે મંગલવાર ગુરુવાર અને શનિવારના દિવસે રાત્રે 8 થી 9 રાખવામાં આવે છે તથા પ્રશ્નોત્તરી સાથે ભવ્ય રામકથાનો સત્સંગ વર્ગ મંગળવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર ના રોજ આયોજિત કરવામાં આવે છે તેમાં પણ જરૂર થી જોડાજો આ સત્સંગ વર્ગમાં જોડાવવા માટે તમે આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં જરૂર થી કોમેન્ટ કરો.

જય શ્રી કૃષ્ણ 🙏

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]