Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть હળવદમાં : સ્વામિનારાયણ મંદિરમાં શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાની રમઝટ.......|TV9INDIA GUJARATI

  • TV9 INDIA
  • 2021-10-21
  • 5
હળવદમાં : સ્વામિનારાયણ મંદિરમાં શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાની રમઝટ.......|TV9INDIA GUJARATI
vt9 india gujarati newsgujarati newstop newsgujarati breking newsletest news of gujaratiગુજરાતી સમાચારTV9 INDIગુજરાતીarun pathak
  • ok logo

Скачать હળવદમાં : સ્વામિનારાયણ મંદિરમાં શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાની રમઝટ.......|TV9INDIA GUJARATI бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно હળવદમાં : સ્વામિનારાયણ મંદિરમાં શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાની રમઝટ.......|TV9INDIA GUJARATI или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку હળવદમાં : સ્વામિનારાયણ મંદિરમાં શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાની રમઝટ.......|TV9INDIA GUJARATI бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео હળવદમાં : સ્વામિનારાયણ મંદિરમાં શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાની રમઝટ.......|TV9INDIA GUJARATI

શરદ પૂનમ એટલે અશ્વિન પૂર્ણિમા કોજાગરી પૂર્ણિમા અને કોમુદી વ્રત તરીકે આવા કેટલા નામે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ધર્મની એક પૂનમ આવતી હોય છે તેમાં પણ દરેક પૂનમ માં શરદ પૂનમ નું વિશેષ મહત્વ હોય છે માન્યતા એવી છે કે શરદ પૂનમની રાત્રે ચંદ્ર માથી નિકળતા કિરણો અમૃત સમાન હોય છે કારણ કે શરદ પૂનમ પર ચંદ્ર પૃથ્વીની ખૂબ જ નજીક આવી જાય છે અને જેના કારણે ચંદ્ર ની સુંદરતા વધી જાય છે કિરણો અમૃત સમાન હોય છે કારણ કે શરદ પૂનમ પર ચંદ્ર પૃથ્વીની ખૂબ જ નજીક આવી જાય છે અને શરદપૂનમ હિન્દુઓના જાણીતા તહેવાર માંથી એક છે શરદ પૂનમ ના દિવસે મહિલાઓ વ્રત રાખે છે અને રાત્રે ખીર બનાવીને ખુલ્લા આકાશમાં રાખે છે રાત્રે 12 વાગ્યા બાદ આકાશ માં રાખવાની પરંપરા છે માન્યતા છે કે આ પૂનમની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે એટલા માટે બહાર ખીર રાખવામાં આવે છે જેથી તેમાં અમૃત વર્ષા થાય શરદપૂનમને લઈને બીજી ઘણી બધી માન્યતાઓ પણ છે તેવી માન્યતા એ છે કે શરદપૂનમને લઈને શ્રીમદ ભાગવત ગીતામાં લખ્યું છે કે આ પૂનમની રાતે જ ભગવાન શ્રીકૃષ્ણએ વાંસળી વગાડી હતી કે તમામ ગોપીઓ તેમની તરફ આકર્ષિત થઈ હતી શરદપૂનમની આ રાતને રાસ પણ કહેવામાં આવે છે માન્યતા છે કે આ રાત્રે દરેક ગોપી માટે ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ બન્યા હતા અને આખી રાત આ જ કૃષ્ણ અને ગોપીઓના જતા રહ્યા જેને મહારસ કહેવામાં આવે છે આ મહારસ ને લઈને કહેવાય છે કે કૃષ્ણે પોતાની શક્તિથી સરદપુનમનીરાત ભગવાન એક રાત જેટલી લાંબી કરી દીધી હતી બ્રહ્માજીની એક રાત મનુષ્યની કરોડ રાત સમાન હોય છે બીજી માન્યતા એ છે કે શરદપૂનમને લઈને એક અન્ય માન્યતા અનુસાર ધનલક્ષ્મી આકાશમાં વિસ્તરણ કરતા કહ્યું હતું કે કો જાગ્રત હૈ સંસ્કૃતમાં કો જાગૃતિ નો અર્થ થાય છે કે કોણ જાગે છે માનવામાં આવે છે કે જે પણ શરદ પૂનમ ના દિવસે અને રાત્રે જાગતા રહે છે માતા લક્ષ્મી તેમના ઉપર પોતાની કૃપા વરસાવે છે તેને કારણે તમને પૂર્ણિમા પણ કહેવામાં આવે છે

#TV9INDIAGUJARATI
#TV9INDIA_ગુજરાતી
#ARUNPATHAK

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]