તારી સ્તવના બનાવે મને તારા જેવો_MuniRishabhSagar

Описание к видео તારી સ્તવના બનાવે મને તારા જેવો_MuniRishabhSagar

તારી સ્તવના બનાવે મને તારા જેવો

તુલ્યા ભવન્તિ

વચન અને કાયા થી થતા પાપ કરતા
મનથી થતા પાપ વધારે ઘાતક
અને મનથી કરેલા શુભ ભાવો પણ
મોક્ષ પ્રાપ્તિ સુધી લઈ જાય છે

માટે પહેલા મન
પછી વચન અને કાયા

શિવાશિષ
મુનિ ઋષભ સાગર

Комментарии

Информация по комментариям в разработке