Rathyatra 2022 : જ્યારે અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાંથી રથયાત્રા નીકળી ત્યારે લોકો શું બોલ્યા?

Описание к видео Rathyatra 2022 : જ્યારે અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાંથી રથયાત્રા નીકળી ત્યારે લોકો શું બોલ્યા?

ભગવાન જગન્નાથની અમદાવાદમાં 145મી રથયાત્રાનો આ નજારો છે. જગન્નાથ મંદિરથી નીકળેલી રથયાત્રા શહેરના પોળ વિસ્તારોમાંથી પસાર થાય છે. દાયકાઓથી શહેરના મુસ્લિમ વિસ્તારોમાં પણ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાય છે.

#rathyatra #ahmedabadrathyatra #ahmedabad #gujaratnews

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке