Jamnagar પાસેનું એ યુદ્ધ જેમાં 'રાજપૂતો બહાદુરી સાથે લડ્યા' અને સૌરાષ્ટ્રમાં મુગલરાજનો પાયો નંખાયો

Описание к видео Jamnagar પાસેનું એ યુદ્ધ જેમાં 'રાજપૂતો બહાદુરી સાથે લડ્યા' અને સૌરાષ્ટ્રમાં મુગલરાજનો પાયો નંખાયો

#gujarathistory #mughalempire #bhucharmori

ગુજરાતના પાણીપતની લડાઈ તરીકે તરીકે ઓળખાતું એ યુદ્ધ જેણે મુગલ શાસનનો પાયો નાખ્યો. આજે વાત વર્ષ 1591ના સૌરાષ્ટ્રના એ યુદ્ધની જેમાં જામનગરના રાજકુંવરનું મૃત્યુ થયું અને લગભગ અઢીસો વર્ષ સુધી સ્થાનિકોએ શીતળા સાતમની ઉજવણી નહોતી કરી. ભૂચર મોરીના મેદાને આવેલ પાળીયાં, શહીદસ્મૃતિ વન આજે પણ માતૃભૂમિના રક્ષણ માટે ક્ષત્રિયોનાં બલિદાનને યાદ કરે છે. તો ચાલો બીબીસી ન્યુઝ ગુજરાતીની આ તવારીખ સિરીઝમાં જાણીએ ગુજરાતમાં મુઘલ શાસન કેવી રીતે આવ્યું...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке