ગટોરગચ્છ નો જન્મ થયો. હેડંબાસુર દૈત્ય અમર થવા કરે છે દેવી છત્રેસ્વરી માં નું તપ. મહાભારત (કડવુ ૮૦)
-------------------------------------------------------------------------
(.. ટેલીગ્રામ 🖇️ લિંક..)
...@https://t.me/Mahantshrishankarpurji
મિત્રો, જય શ્રી કૃષ્ણ
આ વિડિયોમાં પ્રાચીન મહાભારતમાં, આદિપર્વ અંતર્ગત ( કડવું - ૮૦ ) મા, મહર્ષિવેદવ્યાસજીએ, કયું છે તે પ્રમાણે, વૈષમપાય ઋષિ, જન્મેજય રાજાને કહે છે, કે હે જન્મેજય રાજન ! આગળ શું થયું તે ધ્યાનથી શ્રવણ કરો.
સેવક સેવિકાઓએ રસોઈ કરી છે, ભીમને નાહવા સારું હિડિમ્બા એ ગરમ પાણી કર્યું છે. તેલ ફુલેલથી તેમનું શરીર ચોળી સ્નાન કરાયું છે, હિડિમ્બા એ ભોજન પીરશ્યું છે. તે દિવસે ધાપીને અન્ન પામ્યો ભીમસેન. વિવિધ પ્રકારના જમણ જમાડ્યા પછી હેડંબા પૂછે છે કે, મને માફ કરશો સ્વામી પાણી પીધા પછી પુછાય નહીં હું તો તમને વળી ચૂકી, પરંતુ તમે કોણ છો, ક્યાંના છો,
તમારું નામ શું છે, ત્યારે ભીમ જવાબ આપે છે કે, હસ્તિનાપુર મારું નગર છે, ભીમસેન મારું નામ છે, મારે ચાર ભાઈ છે, અને એક મા છે, અમારા કાકાના 100 દીકરા છે, તેઓને અમારા ઉપર ખૂબ દાઝ છે. અમે સુખરૂપે રહેતા હતા, એટલે તેઓ અમને યાત્રામાં દગો કરીને, અમને બાળ્યા. લાખનું ભુવન બનાવી અને અમને મારવાનો કારસો કર્યો, તો પણ પ્રભુ ઈચ્છાએ અમે બચી ગયા, અને વનમાં રહી રહીએ છીએ, અહીંથી દસ ગાઉ દૂર, હું રોજ ફળ લેવા જતો ઉત્તર દિશામાં. ફળફૂટ્યા એટલે આજે આ દિશામાં આવ્યો,
અને તારું અને મારું મિલન થયું એવી બધી વાત કરી છે. તો હિડિમ્બા કહે છે કે એમને લાવો. ભીમે વિચાર કર્યો કે, મન હસવા બોલવાનું ફાવશે નહીં, એટલે અહીંયા લાવવા નથી, ભીમે ના પડ્યો કે, હું રોજ રાત્રે ત્રીજા બપોરે અહીંયા આવી જઈશ, અને સાંજે ફળ લઈને ચાલી જઈશ, એવી રીતે ભીમને હેડંબા સુખરૂપે સંસાર ચલાવે છે. ભીમ ફળ લઈને ઘરે આવ્યો, કુંતાજીએ કહ્યું કેમ વાર થઈ, ભીમ કહે છે કે માં જંગલમાં એક વાઘણ વિયાણી છે, સહદેવને ખબર પડે છે સહદેવ મશ્કરી કરે છે કે ભીમે વશ કરી દીધી.થોડા દિવસે
પ્રભુ ઈચ્છાએ હેડંબાને ગર્ભ રહ્યો છે. અને માયાવી પુત્ર 10 દિવસે પ્રગટ થયો છે, ભીમ ખુશ થયો છે , તેનું નામ ગટોરગચ્છ પાડ્યું છે. થોડા દિવસો પછી હેડંબાનું જંગલ છે, ત્યાંથી દસ ગાઉ દૂર, હેડંબા સુર કરીને રાક્ષસ રહે છે. તેને અમર થવું છે, એટલે તેની ત્રણ પેઢીથી છત્રેસ્વરી દેવીને હેરાન કરી દીધી છે.
દેવીએ જાન્યુ પાંડવો નજીક છે, તો આ અશુરનું કામ પતાવી દઉં. એટલે દૈત્ય ની જોડે પાંચ બત્રીશ લક્ષણ વાળા પુરુષો ને ભોગ આપવાનું કહેછે. સરોવર કીનારે ઝૂંપડી માં એ છે એવું વચન સાંભળી અશુર કહે છે, આજે જ લાવું. મધરાત થઇ.
તો મિત્રો વિડિયોને અંત સુધી સાંભળશો. વિડિયો પસંદ આવે તો એક Like તથા સારીકૉમેન્ટ જરૂર થી કરશો.
વિડિયો શેર કરજો અને બીજા ભક્તોને પણ જણાવજો. આ કથા સાંભળવાથી કરોડ જન્મ ના પાપ ટળે છે. એવું ઋષિ વૈશંપાય કહે છે.
સંપૂર્ણ મહાભારત કથા તેમજ બીજી અવનવી પૌરાણિક કથાઓ માટે આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
/ @mahantshrishankarpuriji
Your queries:-
મહાભારત કથા
મહાભારત કથા આદિપર્વ ( કડવું ૮૦ )
સંપૂર્ણ મહાભારત
પૌરાણિક વાર્તાઓ
પૌરાણિક કથાઓ
એકાદશી નું વ્રત
નિર્જળા એકાદશી
ભીમ અગિયારશ
એકાદશી વ્રત ની કથા
રામાયણ કથાઓ
મહાભારત કથા ભાગ ૮૦
આધ્યાત્મિક કથાઓ
મહાભારત
રામાયણ
વૈદિક જ્ઞાન
સિદ્ધ પુરુષો
Hinduism
સનાતન ધર્મ
hindu mythology
mythology
devotional movie
gujarati devotional full movies
devotional stories
Mahabharat in gujarati
महाभारत
संपूर्ण महाभारत
sampoorna mahabharat
सम्पूर्ण महाभारत
B. R. Chopra Mahabharat
સંપૂર્ણ મહાભારત રામાનંદ સાગર
Gujarati gyan
ગુજરાતી જ્ઞાન
ગુજરાતી કથાઓ
Please Subscribe this channel 🙏 🙏
/ @mahantshrishankarpuriji
#સંપૂર્ણમહાભારત
#આખુંમહાભારત
#પૌરાણિકકથાઓ
#gujaratigyan
#gujaratikathao
#sampoornamahabharat
#hindumythology
#hindumythologicalstories
#mahabharat
#brchopramahabharat
Информация по комментариям в разработке