દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર અહીં થયા હતા | Places to be visited in Surat | Mahabharat charecter

Описание к видео દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર અહીં થયા હતા | Places to be visited in Surat | Mahabharat charecter

સુરતની એક જાણવા લાયક જગ્યા, જે તાપી નદીના કિનારે આવેલ છે, જેને ત્રણ વડલાનુ મંદીર કહેવાય છે. રૂસ્તમ બાગ અશ્વિની કુમાર ઘાટ પાસે આવેલ આ મંદિર તમને યાદ અપાવશે મહાભારતનાં યુગની જ્યારે પાંડવો દ્વારા અંગરાજ કર્ણનો વધ કરવામા આવ્યો હતો, ત્યાર બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તો ક્યા કરાયાં સૂર્યપુત્ર કર્ણ ના અંતિમ સંસ્કાર, અને શું છે તેની પાછળની દંતકથા? જૂઓ આ વિડિયો
#Mahabharat
#surat

Комментарии

Информация по комментариям в разработке