હીરાઉદ્યોગપતિ મહેશ સવાણી Aam Aadmi Party માં શા માટે જોડાયા? તેઓ હવે શું કરશે?

Описание к видео હીરાઉદ્યોગપતિ મહેશ સવાણી Aam Aadmi Party માં શા માટે જોડાયા? તેઓ હવે શું કરશે?

સુરતના જાણીતા હીરાઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં (આપમાં) જોડાયા છે.

સુરતની મુલાકાતે આવેલ દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો હતો. આમ આદમી પાર્ટીમાં પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ ગુજરાત સરકાર પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી હતી.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке