વિનોદ ભટ્ટની શિક્ષણયાત્રા | Vinod Bhatt Ni Shikshan Yatra | રતિલાલ બોરીસાગર | Ratilal Borisagar

Описание к видео વિનોદ ભટ્ટની શિક્ષણયાત્રા | Vinod Bhatt Ni Shikshan Yatra | રતિલાલ બોરીસાગર | Ratilal Borisagar

તા.૨૩ મે ,૨૦૨૪, ગુરુવારે , સાંજે ૦૫-૩૦ કલાકે , રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી સાહિત્ય પરિષદ , આશ્રમ રોડ , અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા હાસ્યલેખક વિનોદ જશવંતલાલ ભટ્ટની ૬ઠ્ઠી પુણ્યતિથિએ ' સુમધુર સ્મરણયાત્રા ' શીર્ષક હેઠળ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ' સુમધુર સ્મરણયાત્રા 'માં વિનોદ ભટ્ટની શિક્ષણયાત્રા વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat­[email protected]

ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
   • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ  

સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
   • સંસ્કૃતપર્વ વાગ્માધુરી  

શબ્દજયોતિ :
   • શબ્દજયોતિ | Shabad Jyoti  

સાહિત્ય પંચામૃત :
   • સાહિત્ય પંચામૃત  

પુસ્તક પરિચય 
   • પુસ્તક પરિચય | Pustak Parichay  

ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
   • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી  

વિશ્વ દિન :
   • વિશ્વ દિન  | World Day | Vishva Divas  

કવિસંમેલન :
   • કવિસંમેલન | Kavi Sammelan  

ધીરુ પરીખ | Dhiru Parikh
   • ધીરુ પરીખ | Dhiru Parikh  

પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
   • પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahit...  

શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
   • શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021  

મનીષ પાઠક'શ્વેત' :
   • મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet  

Комментарии

Информация по комментариям в разработке