ભજન નીચે લખ્યું છે.તુલસીના કયારામાં ૐ લખ્યું છે.આ નવું ભજન છે.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ. વડોદરા.

Описание к видео ભજન નીચે લખ્યું છે.તુલસીના કયારામાં ૐ લખ્યું છે.આ નવું ભજન છે.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ. વડોદરા.

આ ભકિતમય ભજન કયારેય સાંભળ્યું નહીં હોય તો પ્રેમ થી સાંભળજો દિલ ખૂશ થઈ જાય એવું છે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe ના કરી હોય તો ભુલ્યા વિના કરી દેશો.બાજુમાં દર્શાવેલ ઘંટડી ને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
જય શ્રીકૃષ્ણ
-------------------------- ભજન--------------------------
મારા તુલસીના કયારામાં ૐ લખ્યું છે
ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે (2)
તુલસી પૂજનમાં બ્રભ઼ા રે આવ્યા
બ્રભ઼ા રે આવ્યા સાથે બ઼ાહૃભણી રે લાવ્યા
બ઼ાહૃજીના વેદમાં ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે
મારા તુલસીના કયારામાં.........
તુલસી પૂજનમાં રામજી રે આવ્યા
રામજી રે આવ્યા સાથે સીતાજીને લાવ્યા
રામના ધનુષ્યમાં ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે
મારા તુલસીના કયારામાં...........
તુલસી પૂજનમાં શિવજી રે આવ્યા
શિવજી રે આવ્યા સાથે પાર્વતી ને લાવ્યા
શિવજીના ડમરૂમાં ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે.
મારા તુલસીના કયારામાં ........
તુલસી પૂજનમાં શ્યામજી રે આવ્યા
શ્યામજી રે આવ્યા સાથે રાધાજીને લાવ્યા
શ્યામની મોરલીમાં ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે
મારા તુલસીના કયારામાં............
તુલસી પૂજનમાં વિષ્ણુ રે આવ્યા
વિષ્ણુ રે આવ્યા સાથે લક્ષ્મીજીને લાવ્યા
વિષ્ણુના ચક્રમાં ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે
મારા તુલસીના કયારામાં..........
તુલસી પૂજનમા સખી મંડળ આવ્યું
સખી મંડળ આવ્યું સાથે ભકતો રે આવ્યા
મંડળના ઢોલકમાં ૐ લખ્યુ છે હરિ ૐ લખ્યું છે
મારા તુલસીના કયારામાં ૐ લખ્યું છે
ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે
કૃષ્ણ કનૈયા લાલ કી જય

Комментарии

Информация по комментариям в разработке